કર્ણાટકની બે દિવસની મુલાકાતે ગયેલા અમિત શાહ સામે ભાજપના નેતાઓએ ફરિયાદો પર ફરિયાદો કરતાં અકળાઈને શાહે તેમને તતડાવી નાંખ્યા હોવાના અહેવાલ છે. શાહે પક્ષના સીનિયર...
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે જો તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે હોત તો આજે પણ તેઓ મુખ્યમંત્રી...
તેલંગાણામાં ભારે કમોસમી વરસાદ થતાં હૈદરાબાદમાં પાણી ફરી વળ્યા છે. ડૂબેલા વિસ્તારોમાં ઘરેથી ખસેડવાની યોજના સરકારે જાહેર કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં વરસાદને લગતા...
કર્ણાટકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને તેમના સાંસદ ભાઈ ડી.કે. સુરેશના 15 જેટલા ઠેકાણા પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. કનકપુરા વિધાનસભાના ધારાસભ્ય છે...
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા બાદ કર્ણાટક (Karnataka) સરકારમાં મંત્રી સીટી રવિએ મંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું છે. 26 સપ્ટેમ્બરના રોજ તેમને ભારતીય...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલોને સંસદમાં પસાર કરી દેવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે પણ આ બિલોને મંજૂરી આપી દીધી...
મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણમાં આગામી ચારથી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના મુંબઇ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે એસ હોસલીકરે...
કર્ણાટકની રાજધાની બેંગલોરમાં મંગળવાર રાતે થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં 60 જેટલા પોલીસના જવાનો પમ સામેલ...
કેરળના રાજામાલ ખાતે પેટ્ટીમુડીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 80થી વધુ લોકો ભેખડો નીચે દટાઈ ગયા છે. કેરળમાં રાજામાલ...
કર્ણાટકમાં ભારે હોબાળો મચી ગયો છે. છેલ્લા 3 અઠવાડિયાથી અહીં દર્દીઓની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે. દરમિયાન,...
આતંકવાદ અંગે યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે છે અને એમ પણ નોંધ્યું છે કે...
દેશની રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ પછી ચેપની સ્થિતિમાં સુધારો થયો હોઈ શકે છે. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કન્ટેન્ટ ઝોનના સ્તરની સફળતા પ્રાપ્ત થઈ...
Online Education: ઓનલાઇન ભણતર પર પ્રતિબંધ એ જીવન અને શિક્ષણના મૌલિક અધિકાર પર તરાપ છે, એમ કહીને કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ પર મૂકેલા...
કોરોના વાયરસનો રોગચાળો દેશભરમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે તેલંગાણા અને કર્ણાટક કોરોનાનું આગામી હોટસ્પોટ હોઈ શકે છે. બંને રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ...
એનઆઈટીઆઈ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કર્ણાટક દ્વારા કોરોના વાયરસના ચેપને નાબૂદ કરવા માટે લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘જો આપણે 10 લાખ લોકોની...
પૂર્વ વડા પ્રધાન અને જનતા દળ સેક્યુલર (જેડીએસ) ના સુપ્રીમો એચડી દેવે ગૌડા ફરીથી સંસદમાં આવી શકે છે. ભાજપને રોકવા માટે કોંગ્રેસ રાજ્યસભામાં તેમના ઉમેદવારીને...
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીના દીકરા નિખિલ કુમારસ્વામીના લગ્ન થવાના છે. કુમાર સ્વામીએ પોતાના દીકરા નિખિલ માટે ભવ્યાતિભવ્ય સમારોહની જગ્યાએ સામાન્ય સમારોહ કરવાનું નક્કી કર્યું છે....
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 74 કેસ કોરોનાના નોંધાયા. ભારતમાં કોરોના વાયરસના કારણે પહેલું મોત થયું છે. કર્ણાટકમાં...
મધ્ય પ્રદેશમાં ચાલતી રાજકીય ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે ડીકે શિવકુમારને કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. આ ઉપરાંત દિલ્હીના...
કર્ણાટકની રાજધાની બેંગલુરુના સૌથી સુરક્ષીત કહેવાતા વિસ્તારમાં ડિફેન્સ એન્કલેવ કમ્પાઉન્ડની દિવાલ પર નાગરિકતા કાયદો તેમજ પીએમ મોદી વિરૂદ્ધ ગ્રેફિટી બનાવવામાં આવતા હડકંપ મચી ગયો. કમ્પાઉન્ડની...
કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના નેતા શ્રીરામુલુની દિકરી રક્ષિતાના લગ્ન 5 માર્ચે થવાના છે. જેના માટે પાણીની જેમ પૈસા ખરચવાના છે આ નેતાજી. 9...
કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટિલે પાકિસ્તાન ઝિંદાબાદના નારા કરનારા લોકો સામે ગોળી ચલાવવાની મંજૂરી આપતો કાયદો બનાવવાની માંગ કરી છે. પાટીલે ચિત્રદુર્ગમાં કહ્યું કે ભારતમાં...