કર્ણાટકમાં ભાજપ ભલે સરકાર રચવાની કવાયત કરતી હોય પરંતુ કર્ણાટકનું રાજકીય સંકટ હજુ સંપૂર્ણપણે દૂર થયું નથી. કેમકે કોંગ્રેસના 12 અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોનું...
કર્ણાટકમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ રાજકીય સંકટના વાદળ ઘેરાયા છે. એમપીમાં ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યુ હતુ કે, ગોવાના દરિયામાં...
કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી રહી છે. ત્યારે...
કર્ણાટકના વધુ ત્રણ બળવાખોર ધારાસભ્યો આજે વિધાનસભા સ્પીકર રમેશકુમાર સાથે મુલાકાત કરશે. સ્પીકર રમેશ કુમારે આનંદસિંહ, પ્રતાપ પાટીલ અને નારાયણ ગૌડાને મુલાકાત માટે સમય આપ્યો...
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પર સંકટ વધુ ઘેરું બન્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફરી એક વખત ભાજપ પર પ્રહાર કર્યા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું...
તો કર્ણાટકમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કોંગ્રેસી ધારાસભ્ય રોશન બેગે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. રોશન બેગે જણાવ્યુ હતુ કે, ...
કર્ણાટક સંકટની ગૂંજ લોકસભામાં સંભળાઈ છે. કોંગ્રેસ નેતા અધીરંજન ચૌધરીએ ભાજપ પર લગાવેલા આરોપ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં જે સંકટ ઉભુ...