કરમસદમાં ધોળા દિવસે પી રસિકલાલ જવેલર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. લૂંટના ઈરાદે આવેલી ટોળકીએ જવેલર્સના માલિકની આંખમાં મરચું...
સરદાર પટેલની જન્મભૂમિ એવા આણંદના કરમસદમાં પણ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદારની પ્રતિમાને ભાજપના યુવા મોરચાના કાર્યકરો તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત...
સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે શરૂ કરાયેલું કરમસદવાસીઓનું ઉપવાસ આંદોલન સમેટાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉપવાસ કરી રહેલા...
રાજકીય પક્ષો દ્વારા અવારનવાર સરદાર વલ્લભભાઇ પટેલના નામે રાજકારણ રમવામાં આવે છે. પરંતુ સરદાર પટેલના વતન કરમસદની સતત ઉપેક્ષા થઇ રહી છે. ત્યારે હવે કરમસદને...