Camphor benefits / એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે કપૂર, તમારી શારીરિક સમસ્યાઓને થોડા જ દિવસોમાં કરી શકે છે દૂર
સામાન્ય રીતે પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપૂરમાં વાસ્તુ દોષ અને ઘરની નકારાત્મકતાને દૂર કરવાની ક્ષમતા હોય છે....