કપિલ શર્માનો શોનો મહત્તવનો કોમેડિયન એટલે કે કીકૂ શારદા અને અન્ય 6 લોકો વિરૂદ્ધ અંબોલી પોલિસ થાણામાં આર્ટ ડાયરેક્ટર નિતિન કુલકર્ણીએ FIR નોંધાવી હતી. આ...
પુલવામા આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદન આપનાર નવજોત સિંહ સિદ્ધુ સોશિયલ મીડિયાના નિશાને આવ્યા. પહેલાં જ તેને કપિલ શર્માના શૉમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. હજુ...
બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર અને માધુરી દીક્ષિત હાલમાં ફિલ્મ ‘ટોટલ ધમાલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અનુસંધાનમાં બંને કોમેડિયન કપિલ શર્માના શોમાં પહોંચ્યાં. આ દરમ્યાન બંને...
‘કપિલ શર્મા શો’માં કપિલની નાની તરીકેની ભૂમિકા ભજવનાર અભિનેતા અલી અસગરે તેમના નિવેદનોમાંના દરેકને આશ્ચર્ય થાય તેવો ખુલાસો કર્યો છે. અલીએ કપિલના શોમાં દાદીની ભૂમિકા...
કોમેડિયન કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી પોતાનો શો અને પોતાની ખરાબ તબિયના કારણે સમાચારોમાં છવાયેલો છે. હાલમાં બે વખત શોનું શૂટિંગ રદ્દ કરાયા બાદ ચેનલે...
અલી અસગરે ‘ધ કપિલ શર્મા શો’માં નાનીના કેરેક્ટરથી ઓડિયન્સને એન્ટરટેઇન કર્યા છે. તેણે આ કૉમેડી શો છોડવાનું નક્કી કર્યુ હતુ ત્યારે તેના ફેન્સને ચોક્કસથી દુ:ખ...