સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં...
જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો....
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હવે આજે રાજ્યની...
રાજ્યની ભાજપ સરકારે નલ સે જલ યોજના અંતર્ગત દરેક લોકોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનો નિર્ધાર કર્યો. પરંતુ, તેનો ફિયાસ્કો ખુદ જૂનાગઢ ભાજપ શાસિત...
જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો થયો છે. દલિત સમાજના નેતા રાજુ સોલંકીને ટિકીટ ન મળતા તેમણે NCPમાંથી ઉમેદવારીપત્ર ભર્યું છે. રાજુ સોલંકી કોંગ્રેસમાંથી રાજીનામું...
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. નીતિન ફળદુએ ફક્ત ટિકીટ માટે...
ગીરના સિંહો ધીમે ધીમે જેતપુરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા હતા.જો કે આ આઠ સિંહોને વનવિભાગે જંગલમાં છોડવાને બદલે સક્કરબાગ ઝૂમાં પુરી દેવામાં આવ્યા છે.જેથી...
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. નીતિન ફળદુએ ફક્ત ટિકીટ માટે...
જૂનાગઢમાં ગિરનાર સિંહ દર્શનનો પ્રારંભ થયો છે. પ્રજાસત્તાક દિને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. આચાર સંહિતાને લઈને સાદાઈથી શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારથી ગિરનારના...
જુનાગઢ માંગરોળ બંદર પર બોટના પાર્કીંગમાં આગની ઘટના સામે આવી છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઝપેટમાં આવતા પાર્કિંગમા પડેલી...
માંચડા કૌભાંડને લઈને GSTV દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક વહીવટી અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સ્થળ પર જઈ ચકાસણી કરવામાં...
જૂનાગઢના ગિરનારમાં રોપ-વેના ટિકિટ દર અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રોપ-વેની ટિકિટના દર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાનું સામે...
જૂનાગઢમાં નોંધાયેલા બર્ડ ફ્લૂના કેસ બાદ વધેલી દહેશત વચ્ચે માંગરોળના લોએજ પાસે કાગડાઓના શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. 70થી 80 કાગડાઓના મૃતદેહો...
જુનાગઢના માંગરોળના એક વેપારીનું વોટ્સએપ હેક કરી ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાં લોનના બાકી હપ્તાની ચુકવણીના ખોટા મેસેજ કરવામાં આવ્યા. જેથી આ બાબતે કોઈ વ્યક્તિ...
દેશભરમાં જ્યાં એક તરફ અનેક રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે તો કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપે...
ગીર અભ્યારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન બચ્યું છે ત્યારે સિંહોની સુરક્ષાને લઈને અનેક સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે અવારનવાર સિંહ પજવણીના કિસ્સાઓને લઈને કાયદેસર કાર્યવાહી...
રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં લોકોને કોરોના વાયરસ અંગે અને સરકારી ગાઇડલાઇનની માહિતી આપવા માટે અનોખો કીમિયો અપનાવવામાં આવ્યો. ગાઇડલાઇન...
દીપડાને પણ હવે રેડિયો કોલર પહેરાવશે. માનવ વસાહતમાંથી પકડાયેલા પાંચ દીપડાને રેડિયો કોલર પહેરાવશે. દીપડા અને માનવ વચ્ચેનું ઘર્ષણ ટાળવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેની...
આવતીકાલે ૯ નવે.ના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. આ પ્રસંગે વિજયસ્તંભનું પૂજન કરાશે. સમગ્ર જુનાગઢ રાજ્યને ૯ નવે.ના આઝાદ થયું હતું. પરંતુ માત્ર જૂનાગઢ મનપા...
જૂનાગઢમાં રોપવે થતાં ગીરનાર પર્વત બિરાજમાન માં અંબેના દર્શન લોકો આસાનીથી કરી શક્શે ત્યારે રોપવેના દરને લઈને પર્યટકોમા વિરોધનો વંટોળ ઉભો થયો છે.જૂનાગઢ ગરવા ગીરનારની...
આજે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ જૂનાગઢના ગિરનારમાં રોપ-વે પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્ય સરકારના પ્રધાન...
જૂનાગઢના મહત્વાકાંક્ષી રોપ-વે પ્રોજેક્ટનું આજે તા.૨૪ના લોકાર્પણ થશે. દત અને દાતારની ભૂમિમાં એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટના લોકાર્પણ બાદ ગિરનારના સાડા પાંચ હજાર પગથિયે બિરાજમાન...
જૂનાગઢમાં ભવનાથના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કોરોનાના કારણે આ વખતે મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથના મેળામાં પાંચ લાખથી વધારે લોકો...
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત વિભાગની 10...