બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી...
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા...
ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને...
વડોદરાના નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારનાર બે નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. આ ચકચારી ઘટનાના દસ દિવસની...
વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા બંને નરાધનમોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા....
ઉન્નવ રેપ પીડિતાને નરાધમોએ જીવતી સળગાવી હતી. આ ઘટના બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 24 કલાકની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.આ...
ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ આજે કહ્યું હતું કે મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચરો પર નિયંત્રણ કરવા માત્ર નવા કાયદા જ પુરતા નથી, બલકે સામાજીક દુષણને અટકાવવા...
ઉન્નાવ રેપ પીડિતાના મોત પછી યોગી સરકારે તેમના પરિવારને આર્થિક સહાયરૂપે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી છે પરંતુ પરિવારના સભ્યોએ મુખ્યમંત્રીને મળવાની માગને લઈને મક્કમ...
હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે ત્યારે હૈદરાબાદ પોલીસે આરોપીઓનું...
મધ્ય પ્રદેશના ઇંદૌરમાં આવેલા મહૂમાં પાંચ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બળાત્કારીને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે શનિવારે જ્યારે તેને કોર્ટમાં...
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે જે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેનું તેલંગાણા પોલીસે...
ઉન્નાવમાં માત્ર 23 વર્ષની એક રેપ પીડિતાને જામીન પર છુટેલા બળાત્કારીઓએ જીવતી સળગાવી દીધી હતી, જેને પગલે દિલ્હીમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ...
ઉન્નાવ ગેંગરેપની પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમ્યાન મોત થયુ.. પીડિતાને વધુ સારવાર માટે સફદરગંજ લવાઈ હતી. તેણે પોતાના ભાઇને કહ્યું હતું કે મારે જીવવું છે, હું...
ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ વિપક્ષોએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પસ્તાળ પાડી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ઉન્નાવની ઘટનાના વિરોધમાં વિધાનસભામાં ધરણા...
ઉન્નાવ ગેંગરેપની પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમ્યાન મોત થયું છે. પીડિતાને વધુ સારવાર માટે સફદરગંજ લવાઈ હતી. તેણે પોતાના ભાઇને કહ્યું હતું કે મારે જીવવું છે,...
વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે જાહેર કરાયેલા સ્કેચના આધારે વડોદરા પોલીસે બે શકમંદની ધરપકડ કરી હોવાનુ...
ઉન્નાવ ગેંગરેપની પીડિતાનાં મોત બદલ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથ...
આતંકીઓને તાલીમ આપવાની ઉસ્તાદની ભૂમિકા રહેલી પાકિસ્તાનની સેના પર પાડોશી દેશમાં જ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ભૂતપૂર્વ સાંસદ સૈયદ નેહલ હાશમીએ...
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ શનિવારે (13 ઓક્ટોબર, 2018) ન્યાયતંત્રને ચેતવણી આપી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ન્યાયતંત્રએ વ્યવસ્થાપન...