કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...
કાશ્મીરમાં સુરક્ષાદળો ઉગ્રવાદના મોરચે નવા પડકારનો સામનો કરી રહ્યા છે. જેને “હાઇબ્રિડ” નામ આપવામાં આવ્યું છે. હકીકતમાં, ખીણમાં આ દિવસોમાં ‘હાઇબ્રિડ’ આતંકવાદીઓને કારણે સુરક્ષા દળોને...
કોરોનાની મહામારીનો ઉપયોગ પણ પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા કરવા માંગે છે. પાકિસ્તાની આ મેલી મુરાદનો પર્દાફાશ સેનાએ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન કબ્જા...
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મંગળવારે નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર...
સમગ્ર દેશની સાથે સાથે ભારતમાં કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને રાખી ભારતમાં આજે સ્વયંભૂ બંધ રાખી જનતા કરફ્યુનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે...
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ PSA કાયદા અંતર્ગત ધરપકડમાં રખાયેલા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને આઝાદી મળી છે. જો કે, તેઓ હવે પોતાના ઘરમાં...
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે સોમવારના રોજ અથડામણ થઈ હતી. જ્યાં ભારતીય સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે એક...
કેન્દ્ર સરકારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર માંથી 370ની કલમ રદ કરી હતી. આ કલમ નાબૂદ કર્યા પછી તેના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી લાર્જર બેંચમાં થાય તેવી...
સંયુક્ત રાષ્ટ્રસંઘ હ્યુમન રાઇટ્સ ઓફિસથી જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અંગેના અહેવાલમાં સોમવારે ભારતે ભારે વિરોધ કર્યો હતો. આ અહેવાલ અંગે ચિંતિત, ભારતે જણાવ્યું હતું કે...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પુલવામામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં 8 નાગરિકો ઘાયલ થયા...
તો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાનો પ્રયાસ કર્યો હતો.. સોમવારે સાંજે જ્યારે ભારતીય સેનાના 44 રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટની એક ટુકડી પર પુલવામાના...
બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ નજીક થયેલા આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલામાં...
કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર થયેલા સામુહીક દુષ્કર્મ અને હત્યાના કેસમાં પઠાણકોટની એક કોર્ટમાં 10 મી જૂને પોતાનો ફેસલો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસમાં સાત...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર ઉપર ગ્રેનેડ હુમલો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનલ કોન્ફરન્સના નેતા મોહિદ્દિન મીરના મુર્રનમાં ઘર ઉપર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો...
પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી સૈન્ય કાફલો પસાર થતો હોય તે વખતેના નિયમોમાં ફેરફાર કરાયો હતો. હવે સુરક્ષા દળોના જવાનો હાઈવે ઉપરથી...
કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલના તાજેતરના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આઇઇડી વિસ્ફોટમાં ૫૭ ટકાનો વધારો સામે આવ્યો છે....
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. શોપિયાના રેબોન વિસ્તારમાં સુરક્ષા જવાઓને સર્ચ ઓપરેશન દરમ્યાન બન્ને આતંકીઓને ઠાર માર્યા છે. સામ સામે...
જમ્મુ-કશ્મીરના ગુલમર્ગ, હિમાચલ પ્રદેશના સોંલંગ વેલી, ઉત્તરાખંડની યમુનૉત્રી સહિત અનેક વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. શ્રીનગરમાં 9 વર્ષ પછી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવી હિમવર્ષા થઇ છે....
આતંકવાદ, તણાવ અને હિંસાના અહેવાલોમાં, કાશ્મીર ખીણની એક ઘટનાં સામાન્ય લોકોમાં એક ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. કેટલીકવાર કશ્મીર ખીણ તણાવ માટેના સમાચારમાં રહે છે....
જમ્મુ કાશ્મીરમાં પોલીસે હિજબુલના આતંકવાદીઓના મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દક્ષિણ પુલવામાના લોલાબ વિસ્તારમાંથી હિજબુલ મુજાહિદીનના બે અંડરગ્રાઉન્ડ વર્કરને ઝડપી પાડ્યા છે. પોલીસની પકડમાં આવેલા...
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણ હોવું કદાચ એક ભૂલ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સાર્વભૌમત્વના મામલે...
કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટના બીજા તબક્કામાં સુરક્ષાદળોના નિશાને 21 મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓ છે. આમા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામે છે. સુરક્ષાદળો દ્વારા મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓના સફાયા માટે એક્શન...
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો થતા જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. હંદવાડામાં કાજીયાબાદના જંગલમાં સેનાની પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી...
જમ્મુ કાશ્મીરના શોપિયાં આઈઈડી બ્લાસ્ટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયાં છે. આ બ્લાસ્ટ શોપિયાના ચિલિપોરા અને સુગાન વચ્ચે થયો હતો. આઈઈડી બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારને...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની સુરક્ષાદળોની અથડામણનો સિલસિલો યથાવત છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળું પાટનગર શ્રીનગરના ઓલ્ડ સિટી વિસ્તાર છત્તાબલમાં આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ...