રોપ-વે ઘટના/ પેશાબ પીને લોકોએ કાઢ્યા 46 કલાક… રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિએ સંભળાવી રૂવાંટા ઉભી કરી નાખે એવી આપવીતી
દેવઘરમાં 46 કલાક પછી રેસ્ક્યુ ઓપેશન પૂરું થયું હતું. આ ઓપરેશનમાં એરફોર્સના જવાનોને 47 જીવન બચાવી લીધા છે પરંતુ અન્ય ત્રણ ખુશકિસ્મત ન રહ્યા હતા....