GSTV

Tag : JDU

બિહારમાં ફરીથી જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન થશે?

Zainul Ansari
બિહારમાં શેરબજારના આંકડા બદલે એવી ઝડપથી રાજકીય ગણિત બદલાઈ રહ્યું છે. ભાજપ અને જેડીયુ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ચીજો ઠીક નથી ત્યારે ગમે તે સમયે...

લાલુના વિશ્વાસુના પુત્ર જેડીયુમાં જોડાતા નીતીશને આશ્વાસન મળ્યું

Zainul Ansari
નીતીશકુમાર માટે આમ તો અત્યારે સંઘર્ષના દિવસો ચાલી રહ્યા છે. ભાજપ અને જેડીયુ વચ્ચે ઘર્ષણ વધતું જાય છે, એવા સમયમાં જે ઘટના ઘટી છે તે...

બિહારમાં ભાજપ અને જેડીયુ ફરીથી સામ-સામે

Bansari Gohel
જેડીયુનો જેટલો વિરોધ રાષ્ટ્રીય જનતા દળ કરે છે તેના કરતાં વધારે ભાજપ કરી રહ્યો છે. તેનું એક માત્ર કારણ ભાજપની વધતી મહત્ત્વાકાંક્ષા છે. બિહારની વિધાન...

મોટા ફેરફારની સંભાવના / નીતીશ કુમારને રાજ્યસભા મોકલી મોટો ખેલ પાડવાની તૈયારીમાં ભાજપ, JDUને આપશે આ ઓફર

Zainul Ansari
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જ્યારથી રાજ્યસભામાં જવાની ઇચ્છા જાહેર કરી છે, તેના પછીથી બિહારના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. બીજી તરફ બિહાર સરકારમાં જેડીયૂના સહયોગી...

રાજકારણ / JDUના મહાસચિવના પુત્ર અમરીશ ત્યાગી ભાજપમાં સામેલ, ટ્રમ્પ અને નીતીશ કુમાર માટે કર્યું છે કામ

Zainul Ansari
જનતા દળ યુનાઈટેડ (JDU)ના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાગીના પુત્ર અમરીશ ત્યાગી રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા...

મોટો ફટકો / કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને JDUના પૂર્વ સાંસદ પવન વર્મા TMCમાં થયા સામેલ, બંનેએ મમતાને લઈ કહી આ વાત

Zainul Ansari
કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને જેડીયૂના પૂર્વ મહાસચિવ પવન વર્મા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. બંને નેતાઓનું ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા...

ઝટકો / જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મામલે આ રાજ્યમાં ભાજપના હાથમાંથી જઈ શકે છે સત્તા, સાથીપક્ષે છેડો ફાડવાની કરી તૈયારીઓ

Dhruv Brahmbhatt
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે આક્રમક વલણ અપનાવીને નીતિશ કુમાર ભાજપથી છેડો ફાડવાનો તખ્તો તૈયાર કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનો તો એવો...

જેડીયૂના નેતા ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- નીતિશ કુમાર પણ ધરાવે છે વડાપ્રધાન પદની લાયકાત

Zainul Ansari
જેડીયુના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ તેના તાજેતરના નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ઉપેન્દ્ર કુશવાહાએ રવિવારે જણાવ્યું હતું કે નીતિશકુમાર પણ વડાપ્રધાન પદની લાયકાત ધરાવે...

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
લલન સિંહ જનતા દળ યુનાઈટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. શનિવારે દિલ્હીમાં જેડીયુની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી...

જેલમાંથી બહાર આવ્યા બાદ લાલુ પ્રસાદ યાદવનું પહેલુ ભાષણ, 2024માં તાનાશાહી સરકારનો અંત આવશે

Damini Patel
લાંબી માંદગી અને જેલમાંથી બહાર આવ્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પોતાનું પહેલુ ભાષણ આપ્યું હતું. આરજેડી પોતાનો 25મો સ્થાપના દિન ઉજવી રહી છે....

મડાગાંઠ/ જેડીયુ ત્રણ કેબિનેટ મંત્રીપદ પર અડી ગઈ, ભાજપે નામ મંગાવી મોકલ્યો હતો આ ફોર્મ્યુલા

Damini Patel
ભાજપ-જેડીયુ વચ્ચે મોદી મંત્રીમંડળમાં સમાવેશ મુદ્દે સંઘર્ષ શરૂ થયો છે. મોદી આવતા મહિના મંત્રીમંડળમાં ફેરફાર કરવા માગે છે. મોદીએ ભાજપના સૌથી મોટા સાથી જેડીયુના બે...

ઝટકો/ કોરોના બિહારના જદયુ નેતા અને એમએલસી તનવીર અખ્તરને ભરખી ગયો, હોસ્પિટલમાં સારવાર છતાં ન બચ્યાં

Bansari Gohel
બિહારના જદયુ નેતા અને વિધાન પરિષદના સદસ્ય તનવીર અખ્તરનું કોરોનાના કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા....

બિહારમાં નીતિશ કેબિનેટનું થયું વિસ્તરણઃ શાહનવાઝ બન્યા મંત્રી, સુશાંતના ભાઈ સહિત આ 17 નેતાઓએ લીધા શપથ

Karan
બિહારમાં નિતિશ કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાહનવાજ હુસેન સાથે કુલ 17 નેતાઓએ મંગળવારે મંત્રીપદના શપથ લીધા. બિહારમાં સરકાર બન્યા પછી ખૂબજ...

અરુણાચલમાં તકરાર: ભાજપે આંચકી લીધા JDUના 6 ધારાસભ્યો, નીતીશકુમારે વ્યક્ત કરી નારાજગી

pratikshah
બિહારમાં જદ(યુ) અને ભાજપની ગઠબંધન વાળી સરકારમાં તકરાર શરૂ થઇ ગઇ છે. ભાજપે બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશકુમારના પક્ષ જદ(યુ)ને મોટો ઝટકો આપ્યો છે. ભાજપે અરૂણાચલ...

બિહારમાં નીતીશ કુમારે ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું, મંત્રીપદોની વહેંચણીમાં ભાજપનો રહયો દબદબો

pratikshah
બિહારમાં નીતીશ કુમારની સરકારમાં મંત્રાલયોની વહેંચણી પણ થઈ ગઈ છે. ગઈકાલે 14 મંત્રીઓએ શપથ લીધા હતા. એ પછી આજે તેમના વિભાગોની ફાળવણી કરાઈ છે. આ...

બિહારના બાહુબલી પર આજે થશે નિર્ણય, NDA બેઠક પહેલા JDU ધારાસભ્યો સાથે કરશે નીતીશ કુમાર બેઠક

pratikshah
પટના ખાતે એનડીએના ધારાસભ્યોની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી માટે નીતીશ કુમારના નામ પાર મહોર વાગી શકે છે. જોકે, આ બેઠક...

મહાગઠબંધનની આશાઓ ઉપર HAM-VIPએ ફેરવ્યુ પાણી! સહની બોલ્યા- તેજસ્વીએ પીઠમાં છરો માર્યો

Mansi Patel
બિહારના ટોચના દલિત નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીએ પણ તેજસ્વીની તમે માગો તે ખાતું અને પ્રધાનપદ આપીશ એવી ઑફરને ઠુકરાવી દીધી હતી....

બિહાર/ નીતીશના રાજીનામા સાથે નવી સરકાર રચાવાની કવાયત તેજ, એનડીએના ધારાસભ્યોની રવિવારે બેઠક

Bansari Gohel
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આજે રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમણે રાજ્યપાલને વર્તમાન વિધાનસભા ભંગ કરવાની...

એક્ઝિટ પોલ શા માટે ખોટા પડયા?, આ 3 બાબતોને કારણે પરિણામો બદલાઈ ગયા

Mansi Patel
મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના  મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી....

પાસવાન ખરેખર વોટ કટર: નીતિશને પછાડવામાં NDAએ 38 બેઠકો ગુમાવી અને ભાજપ મોટોભાઈ બની ગયું

Mansi Patel
ચૂંટણી સુધી લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને વોટ કટરનો ઇલકાબ મળી ગયો હતો જે એણે સાબીત પણ કરી દીધું. જો કે પોતે તો હાર્યા પણ...

બિહારમાં ફરી નીતીશ સરકાર! 16 નવેમ્બરે લઇ શકે છે સીએમ પદના શપથ, પીએમનો માન્યો આભાર

pratikshah
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને એ વાત સિદ્ધ થઇ ગઈ છે કે બિહારમાં ફરી એકવાર એનડીએ સરકારની રચના કરશે. ત્યારે, બિહારમાં નીતીશ...

મુખ્યમંત્રીપદ ભાજપને આપવા નીતિશ પર દબાણ : 2.5 વર્ષનો ફોર્મ્યુલા ઘડાશે પણ શું નીતીશ પર ભરોસો કરી શકાય

pratikshah
બિહારમાં ભાજપને વધારે બેઠકો મળી છે પણ સરકાર રચવાની આવે તો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવાશે એવી જાહેરાત ભાજપે કરી છે. ભાજપે બેઠકોની વહેંચણી વખતે...

બિહારમાં નીતિશને ડૂબાડવાની ગેમમાં ભાજપ સફળ પણ એલજેપી ડૂબી ગઈ, મોદીના હનુમાનને ભારે પડ્યું રિસ્ક

pratikshah
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાન મોટી ગેમ રમી ગયા છે. ચિરાગની રણનીતિ આગળ નીતિશ કુમાર અને તેમનો પક્ષ બિહારમાં ત્રીજા નંબર પર ધકેલાઈ ગયા છે....

Bihar Election: જો BJPએ અપનાવ્યો ‘1995નો મહારાષ્ટ્ર ફોરમ્યુલા’, તો નીતીશે ગુમાવવુ પડશે સીએમ પદ

Bansari Gohel
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા આંકડાના હિસાબે રાજ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધનની સરકાર રચાતા જોવા મળી રહી છે. એગ્ઝિટ પોલથી વિપરિત આવી રહેલા પરિણામો બાદ નિરાશ...

ચૂંટણી પરિણામ આવવામાં થઇ શકે છે વિલંબ, EVM સાથે ન થઇ શકે ચેડા: ચૂંટણી આયોગની સ્પષ્ટતા

Bansari Gohel
બિહાર ચૂંટણીના પરિણામને લઇને ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આયોગે કહ્યું કે, તે કહેવાની જરૂર નથી કે અત્યાર સુધી મતગણતરી બિલકુલ ગરબડ-મુક્ત રહી છે. બિહારમાં...

સૌથી મોટો સવાલ/ બીજેપી બની સૌથી મોટી પાર્ટી, હવે કોણ બનશે બિહારના મુખ્યમંત્રી?

Bansari Gohel
બિહાર ચૂંટણીમાં મોટાભાગના એગ્ઝિટ પોલને ધ્વસ્ત કરતા સત્તારૂઢ એનડીએ સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. પરંતુ તેમાં એક જોરદાર ટ્વીસ્ટ આવ્યો...

બિહારમાં મોદી લહેર/ ‘અબકી બારી, BJP સબ પર ભારી’, બની નંબર-1 પાર્ટી

Bansari Gohel
બિહાર વિધાનસભા ચૂંટણીની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધન પર એનડીએએ લીડ મેળવી લીધી છે. એનડીએના રૂઝાનોને બહુમત મળી ગયો છે. સવારે જ્યારે...

બિહાર: તેજસ્વીને નડી પોતાની જ ચાલાકી, આ કારણે RJDને કામ ન આવ્યો 10 લાખ રોજગારનો વાયદો

Bansari Gohel
બિહાર વિધાનસભાની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે અને રૂઝાનોમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધને સારુ પ્રદર્શન કર્યુ પરંતુ NDA આગળ તેની પાર્ટી બહુમતથી દૂર...

જીતની પ્રાર્થના/ નીતીશ મુક્ત બિહાર માટે હવન કરી રહ્યું છે લોજપા, પાર્ટીઓના સમર્થકો જીત માટે મંદિરોમાં કરી રહ્યાં છે પૂજા-અર્ચના

Bansari Gohel
આજે મતગણતરીનો દિવસ છે એટલે કે ઉમેદવારોના ભાગ્યના ફેસલાનો દિવસ. મતગણતરી કેન્દ્રો પર વોટોની ગણતરી શરૂ થઇ ચુકી છે. બહાર અનેક પ્રકારના નજારા જોવા મળી...

બિહાર ચૂંટણી પરિણામ: શરૂઆતના રૂઝાનોમાં કોને નુકસાન પહોંચાડી રહ્યાં છે ‘મોદીના હનુમાન’? જાણો શું છે ચિરાગની લોજપાના હાલ

Bansari Gohel
બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાથે  જ એનડીએથી અલગ થઇને ‘એકલા...
GSTV