બિહારમાં જદ(યુ) અને ભાજપની ગઠબંધન વાળી સરકારમાં તકરાર શરૂ થઇ ગઇ છે. ભાજપે બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશકુમારના પક્ષ જદ(યુ)ને મોટો ઝટકો આપ્યો છે. ભાજપે અરૂણાચલ...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આજે રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમણે રાજ્યપાલને વર્તમાન વિધાનસભા ભંગ કરવાની...
મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી....
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા આંકડાના હિસાબે રાજ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધનની સરકાર રચાતા જોવા મળી રહી છે. એગ્ઝિટ પોલથી વિપરિત આવી રહેલા પરિણામો બાદ નિરાશ...
બિહાર ચૂંટણીના પરિણામને લઇને ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આયોગે કહ્યું કે, તે કહેવાની જરૂર નથી કે અત્યાર સુધી મતગણતરી બિલકુલ ગરબડ-મુક્ત રહી છે. બિહારમાં...
બિહાર ચૂંટણીમાં મોટાભાગના એગ્ઝિટ પોલને ધ્વસ્ત કરતા સત્તારૂઢ એનડીએ સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. પરંતુ તેમાં એક જોરદાર ટ્વીસ્ટ આવ્યો...
બિહાર વિધાનસભાની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે અને રૂઝાનોમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધને સારુ પ્રદર્શન કર્યુ પરંતુ NDA આગળ તેની પાર્ટી બહુમતથી દૂર...
બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાથે જ એનડીએથી અલગ થઇને ‘એકલા...
બિહાર ચૂંટણીના પરિણામોના3 શરૂઆતના એક કલાકના રૂઝાનો પર નજર કરીએ તો સૌપ્રથમ રાજદના નેતૃત્વમાં મહાગઠબંધન તેજીથી આગળ વધતુ નજરે આવ્યું પરંતુ હવે એક કલાકના રૂઝાન...
બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ તેની છેલ્લી ચૂંટણી છે. પૂર્ણિયામાં જાહેર...
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. જયારે, સભા દરમ્યાન સીએમ નીતીશકુમાર...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે બીજા તબક્કાનું મતદાન થવા જય રહ્યું છે. આ પહેલા લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન...
બિહારની ચૂંટણીમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આ વખતે નીતીશ કુમારની જેડીયુનો રસ્તો કાંટાળો છે. તાજેતરના પૂરને કારણે મુઝફ્ફરપુર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો હતો. જેમાં ભાજપ અને...
લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે ભ્રષ્ટાચાર પુરવાર થશે તો હું એમને જેલમાં મોકલીશ. ગઇકાલ સુધી લોજપ...
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓ પોતાના વિસ્તારોમાં વોટ માંગવા માટે મુલાકાતો કરી રહ્યા છે તો ઘણી જગ્યાએ નેતાઓ અને મંત્રીઓને લોકોના આક્રોશનો સામનો કરવો પડી...