GSTV

Tag : janmashtami 2021

નંદોત્સવ/ દ્વારકાથી લઇને ડાકોર સુધી શ્રીહરિના જન્મની ધામધૂમથી ઉજવણી, ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે કર્યા વ્હાલાના વધામણા

Bansari Gohel
નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા...

Shri Krishna Janmashtami/ 100 કરોડના ઘરેણાંથી થયો રાધા-કૃષ્ણનો શૃંગાર, તમે પણ કરો દર્શન

Damini Patel
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ મચી હતી. આ 100 વર્ષ જુના ગોપાલ મંદિરમાં ઉત્સવ શરુ થઇ ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણને 100 કરોડના ઘરેણાં...

Krishna Janmastami 2021: જન્માષ્ટમી પર 101 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, આ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Bansari Gohel
આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ખૂબ જ ખાસ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જન્માષ્ટમીના 101 વર્ષ પછી, જયંતિ યોગ બની રહ્યો છે જેનાથી...

બાજનજર/ 600થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં ખડેપગે તૈનાત, જાણો દ્વારકામાં કેટલો સઘન છે બંદોબસ્ત

Bansari Gohel
યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે.જેના ભાગરૂપે સમગ્ર દ્વારકા નગરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૩ ડીવાયએસપી, ૧૪ પીઆઇ ૪૬ પીએસઆઇ અને...

અનેરો ઉમંગ/ ડાકોરમાં રણછોડજીની કંકુ તિલક વિધિ અને અભ્યંગ સ્નાન, શ્રીજીને નિરખવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

Bansari Gohel
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે જન્માષ્ટમીની ઉજવણીનો અનેરો ઉમંગ ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો. વહેલી સવારે મંગળા આરતી થઇ તો જન્માષ્ટમી નિમિત્તે રાજા રણછોડરાયને...

Krishna Janmashtami/ આજે જન્માષ્ટમી પર બની રહ્યો છે ખાસ યોગ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Damini Patel
આજે દેશ ભરમાં ધૂમ-ધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાદરવો માસમાં શ્રી કૃષ્ણ પૂજાનું ખાસ મહત્વ હોય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો આખો દિવસ...

જન્માષ્ટમી/ દ્વારકામાં આજે 5248મા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી, હજારોની સંખ્યામાં ઉમટ્યા ભાવિક ભક્તો

Bansari Gohel
દ્વારકામાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી યોજાઇ હતી. દ્વારકાનાં જગતમંદિરે ૫ હજાર ૨૪૮માં...

પર્વ/ જન્માષ્ટમી પહેલા કૃષ્ણ નગરી દ્વારકાએ સજ્યા શણગાર, રોશનીથી ઝળહળી ઉઠ્યું સોમનાથ

Damini Patel
આ વર્ષે શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમી બન્ને તા.૩૦ ઓગષ્ટે આવતા હોય શિવભક્તિના સર્વોત્તમ દિવસ અને કૃષ્ણનો જન્મોત્સવ બન્ને એક દિવસે હોય સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિધ્ધ અને પૌરાણિક...
GSTV