દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હજુ સુધી પ્રધાનમંત્રી જન-ધન યોજનાના ખાતાધારકો પાસેથી ડિજિટલ પેમેન્ટના નામે એકત્ર કરાયેલા 164 કરોડ...
પ્રધાનમંત્રી જન ધન યોજના એક યોજના છે જે હેઠળ દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. સરકાર...
રોગચાળાની કટોકટીમાં જન ધન ખાતું ગરીબો માટે મદદરૂપ થઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન અને ત્યાર બાદ ગરીબોને પોતાનું ઘર ચલાવવામાં આર્થિક મુશ્કેલી નડી રહી છે....
લોકડાઉનની આ અવધિ દરમ્યાન કેન્દ્ર સરકારે એપ્રિલથી લઈને જૂન મહિના સુધી લગભગ 20 કરોડ મહિલાઓનાં જનધન ખાતાઓમાં દર મહિને 500 રૂપિયા નાંખવાનો નિર્ણય કર્યો છે....