જમ્મુના સિધરા વિસ્તારમાં આવેલા એક દાયકા જુના મંદિરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ પોલીસને આજે સવારે મળી આવી હતી.પોલીસનુ કહેવુ હતુ કે, ગઈકાલે રાતે તોફાની તત્વોએ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુના MA સ્ટેડિયમ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 83મી સ્થાપના દિવસ પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે CRPFના...
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 16 કલાકમાં સુરક્ષા જવાનોએ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. કુલગામમાં જારી એન્કાઉન્ટરમાં સૈન્યને સફળતા મળી હતી. અહીં હિઝબુલ...
જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બેમિનામાં જેવેસી હોસ્પિટલ પાસે ગોળીબારની ઘટના સામે આવી છે. ફાયરિંગની ઘટના બાદ તુરંત સુરક્ષાબળો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. જાણવા મળી...
જમ્મુ –કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીના વડા ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીર માટે ફરી પાકિસ્તાન રાગ આલાપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઘાટીમાં શાંતિ ત્યારે જ...
જમ્મુ –કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં સેનાની કાર્યવાહી તીવ્ર બની છે. આતંકવાદીઓ સાથે સતત એન્કાઉન્ટર થઈ રહ્યા છે, તેમને ખતમ કરવામાં આવી રહ્યા છે. ફરી એકવાર...
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તહેવારોમાં ઘાટીના હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની મોટી યોજના બનાવી રહી છે. કાશ્મીરમાં હિન્દુ મંદિરો અને ગીચ સ્થળો પર હુમલાની તૈયારી સાથે,...
જમ્મુ –કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, જેઓ તેમના જિદ્દી વલણ અને ઉશ્કેરણીજનક નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે, તેમણે ફરી એક વખત વાહિયાત નિવેદન આપ્યું છે....
શ્રીનગરના હાર્દસમા વિસ્તાર સફાકદલમાં આતંકીઓએ ગુરુવારે સવારે એક સરકારી સ્કૂલમાં ઘૂસીને એક મહિલા પ્રિન્સિપાલ અને એક શિક્ષકની હત્યા કરતાં છેલ્લા પાંચ દિવસમાં કાશ્મીર ખીણમાં આતંકીઓએ...
જમ્મુ-કાશ્મીરના પુલવામા અને પંપોર વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. એ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોના વળતા ફાયરિંગમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે...
જમ્મુ –કાશ્મીરમાં સેના સતત આતંકીઓને મારી રહી છે. લગભગ દરરોજ થતા એન્કાઉન્ટરમાં, ખીણમાંથી મોટી સંખ્યામાં આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ...
કેન્દ્ર સરકારે નવા સિમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવા માટે આઠ સ્થાનિક પક્ષોના ૧૪ નેતાઓ સાથે બેઠક યોજ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં અચાનક જ આતંકીઓએ માથું...
કોરોના સામે લડવામાં નિષ્ફળતાના કારણે ભીંસમાં આવેલા મોદી ભાજપની પરંપરાગત મતબેંકને ખુશ કરવા કાશ્મીર મુદ્દે મોટો નિર્ણય લેશે. સૂત્રોનો દાવો છે કે, મોદી કેન્દ્રશાસિત પ્રદેશ...
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના રામબાગ વિસ્તારમાં સોમવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઠાર...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તુર્કીએ ફરી જમ્મુ-કાશ્મીરને સળગતો મુદ્દો જાહેર કર્યો હતો. જેમાં ભારતે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુએન જનરલ એસેમ્બલીની બેઠકના બીજા...
શ્રીનગરની બહારનાં વિસ્તારમાં રવિવારે સેના સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, માર્યા ગયેલા આતંકીઓ ઉપરાંત પોલીસનાં એક આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર પણ પણ શહિદ...
ભારતમાં શનિવારે 74 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આના આશરે એક દિવસ પહેલા દેશના સેંકડો નેતાઓએ ત્રિરંગો અને દેશભક્તિની તસવીરો પોસ્ટ કરીને દેશવાસીઓને...
ચીન અને પાકિસ્તાન સંયુક્તપણે ભારત સંબંધિત વિવાદિત ક્ષેત્રો પર અમુક પ્રકારની ખોટી કાર્યવાહી કરવા તૈયાર છે. હવે ચીન અને પાકિસ્તાન તેમના આર્થિક કોરિડોર માટે હજારો...
ભારત વિરુદ્ધ સતત પ્રવૃત્તિમાં રોકાયેલા ચીનને ભારતેકડક ચેતવણી આપી છે. આ વખતે આ મામલો ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો છે. ગુરુવારે ભારતે...
ભારતીય સેના દ્વારા વારંવાર સબક શિખવાડવા છતાં પાડોશી દેશ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા તૈયાર નથી. પાકિસ્તાન દ્વારા સોમવારે પણ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાની સરહદે યુદ્ધ...
લદાખમાં ચીન સાથેની સરહદ પર તણાવને ધ્યાનમાં રાખીને, કોવિડ -19 માં તહેનાત આંતરિક સુરક્ષા અને આઇટીબીપી જવાનોને હવે એક્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) માં મોકલવામાં આવશે....
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા...
ચીન સરહદ પર વધતા તનાવ અને લોહિયાળ અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હકીકતમાં, ચીન સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્યાં સૈન્ય...
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સતત બીજા દિવસે આજે પણ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ પરનો પ્રહાર ચાલુ છે. સુરક્ષા દળોને પિંજોરા ખાતે આતંકવાદીઓ સંતાયા હોવાના ઈનપુટ્સ...
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સેનાએ આંતકીઓની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. LoC નજીક ત્રણ પાકિસ્તાની આતંકી ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેની જાણ થતાં જ જવાનોએ કાર્યવાહી...
જમ્મુમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ મામલો સામે આવ્યાં પછી જમ્મુ નગર નિગમે શહેરમાં આ વાયરસને ફેલાવવાથી અટકાવવા વ્યાપક અભિયાન શરૂ કર્યુ છે. નગર નિગમ જમ્મુમાં...
પાકિસ્તાન પોતાની કરતૂતો છોડવા તૈયાર નથી. પાકિસ્તાને ફરી એકવાર એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદે કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા બેફામ ગોળીબાર...