GSTV

Tag : Jammu Kashmir

BREAKING/ પીએમ મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત વચ્ચે મોટા સમાચાર, રેલી સ્થળથી 12 કિલોમીટર દૂર બ્લાસ્ટ

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબામાં પલ્લી પંચાયતની મુલાકાત પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર...

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ : ઉત્સવમાં પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરમાં ઉપસ્થિત રહેશે

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૪મીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ ઉત્સવમાં ભાગ લેવા જમ્મુ અને કાશ્મીર જવાના છે. તેમ એક સત્તાવાર નિવેદન દ્વારા જાણવા મળ્યું છે. આ...

પીએમ મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા સેનાનું મેગા ઓપરેશન : 2 એકાઉન્ટરમાં 6 આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

Bansari Gohel
જમ્મુ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા અમુક કલાકોમાં 2 એન્કાઉન્ટર થયા છે જેમાં કુલ 6 આતંકવાદી માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય જવાન...

સેના બની દેવદૂત / 1200 ફૂટ ઉંચા સિંથન પર ભારે હિમવર્ષામાં ફસાયેલા 16 નાગરિકોને બચાવ્યા

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના ફરી એકવાર દેવદૂત બની છે. કિશ્તવાડ જિલ્લામાં આજે ભારે હિમવર્ષાના પગલે કેટલાય નાગરિકો ફસાયાની સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી બપોરના સમયે માહિતી મળી હતી...

સુરક્ષાદળોને મળી મોટી સફળતા/ જમ્મુ-કાશ્મીરને હચમચાવી નાખવાનું આતંકવાદી કાવતરું નિષ્ફળ, રાજૌરીમાં મળ્યું IED

Bansari Gohel
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને પોલીસને મોટી સફળતા મળી છે. રાજૌરી SSPએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ રાજૌરી ગુરદાન રોડ પર એક...

BIG BREAKING / બારામુલ્લામાં આતંકીઓએ સરપંચની ગોળી મારીને કરી હત્યા

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ ફરી એકવાર સરપંચને નિશાન બનાવ્યા છે. આજે સાંજે આતંકીઓએ મંજૂર અહેમદ નામના સરપંચને ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત...

LOC પર ગતિવિધિઓ વધી: 120થી વધુ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે POK પહોંચ્યા, ગુપ્તચર એજન્સીએ જવાનોને આપી સૂચના

Zainul Ansari
પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ ચાલી રહ્યુ છે, જેનો ગેરલાભ આંતકી સંગઠનો ઉઠાવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સરહદ પાર બનેલા આંતકવાદીઓના લોન્ચિંગ પૈડ...

નાપાક ઇરાદા/ મોટા હુમલાની ફિરાકમાં 120થી વધુ આતંકીઓની પીઓકેમાં ઘુસણખોરી, એલઓસી પર વધી હલચલ

Bansari Gohel
એલઓસી પર ફરી આંતકવાદીઓએ પીઓકેમાં ઘુસપેઠ કરવાનો પ્રયાસ કર્યો છે. 120થી વધુ આંતકવાદીઓ હોવાનો અંદાજો છે.મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, કુપવાડા અને બારામૂલા સેક્ટર પર...

જમ્મુ કાશ્મીર/ અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષા દળોને મળી એક ફરી સફળતા, અથડામણમાં એક આતંકી ઠાર

Zainul Ansari
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી હતી. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ઓપરેશનમાં દ્વારા એન્કાઉન્ટરમાં અત્યાર...

જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં CRPF કેમ્પ પર પેટ્રોલ બૉમ્બ ફેંકી અજાણ્યો વ્યક્તિ ફરાર, ઘટના CCTVમાં કેદ

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાં બારામુલા જિલ્લાના સોપોર કસ્બામાં મંગળવારે સાંજે એક અજ્ઞાત વ્યક્તિએ CRPFના કેમ્પ પર પેટ્રોલ બૉમ્બ ફેંક્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. વિડિયો ફૂટેજમાં કેટલાક...

‘અમારા આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપનો અધિકાર કોઇને નથી’: જમ્મુ-કાશ્મીર મામલે ચીનની ટિપ્પણી પર ભારતની આકરી પ્રતિક્રિયા

Bansari Gohel
બુધવારે ઈસ્લામાબાદમાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) સંમેલનમાં જમ્મુ અને કાશ્મીરને લઈને ચીનના વિદેશ મંત્રી વાંગની ટિપ્પણી પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ...

મોદીનો આ મિજાજ જોતાં એ પાકિસ્તાન પાસેથી પીઓકે આંચકી શકે તેમાં મીનમેખ નથી, મોદી સરકારના મંત્રીનો મોટો ધડાકો

Damini Patel
ભારતે ‘અજાણતાં’ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા મિયાં ચન્નુમાં બ્રહ્મોસ મિસાઈલ છોડી એ મામલો હજુ ઠર્યો નથી. ભારતે ખરેખર ‘અજાણતાં’ મિસાઈલ છોડેલી કે પાકિસ્તાન ભારતની સામે...

મેગા ઓપરેશન / જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને મળી મોટી સફળતા: ચાર આતંકવાદીઓ માર્યા ઠાર, એક જીવતો પકડાયો

Zainul Ansari
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોએ આતંકવાદ સામે મોટું ઓપરેશન ચલાવ્યુ છે.અને અલગ અલગવિસ્તારમાં કુલ ચાર આતંકવાદીને ઠાર માર્યા છે…જ્યારે એક આતંકવાદીને જીવતો પકડ્યો છે. જમ્મુ કાશ્મીરના...

જમ્મુ કાશ્મીર/ હિજાબ નહીં પહેરવા બદલ કટ્ટરવાદીઓએ કરી ટ્રોલ, વિદ્યાર્થિનીએ આપ્યો આવો જવાબ

Damini Patel
દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે જમ્મુ કાશ્મીરની ધો.12ની ટોપર અરુસા પરવેઝ કટ્ટરવાદીઓના નિશાના પર આવી ગઈ છે. હિજાબ પહેરવાની તરફેણમાં દેશમાં ઠેર ઠેર થઈ...

જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મળી મોટી સફળતા, TRFના બે આંતકીઓ ઠેર; બે પિસ્તોલ કબ્જે કરી

Damini Patel
જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/TRFના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર જારી છે. માર્યા ગયેલ આતંકવાદીમાંથી એકની...

કલમ 370 નાબૂદ થયા પછી 541 આતંકવાદી ઘટનાઓ, 439 આતંકવાદીઓ માર્યા ગયા અને 42 આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ

Zainul Ansari
બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા...

કાવતરું / 26મી જાન્યુઆરીએ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં આતંકીઓ, કાશ્મીર સરહદે હાઇ એલર્ટ

Bansari Gohel
આગામી ૨૬મી જાન્યુઆરીએ આતંકીઓ કાશ્મીરમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે, તેવા ઇનપૂટ મળ્યા બાદ જમ્મુ કાશ્મીરને જોડતા મોટા ભાગના રોડ પર સઘન ચેકિંગ...

મોટુ કાવતરુ નિષ્ફળ/ ચૂંટણી પહેલા દેશના આ 3 રાજ્યોને બોમ્બ ધડાકાથી હચમચાવવાનો હતો પ્લાન, મોટા પાયે વિસ્ફોટકો મળ્યા

Bansari Gohel
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ દિલ્હી, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દિલ્હીમાં ગાઝીપુરના ફૂલ માર્કેટમાંથી...

J&K Encounter : પુલવામામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની સહિત જૈશના 3 આતંકવાદીઓને કર્યા ઠાર

Vishvesh Dave
જમ્મુ કશ્મીરના પુલવામા જીલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બુધવારે સવારે એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા આ ત્રણેય આતંકઓ જૈશ એ મહોમ્મદના સભ્યો હતા. તેમની...

જમ્મુ કાશ્મીર / સરહદે એક ઘુસણખોર તથા શ્રીનગરમાં એક આતંકી ઠાર, જપ્ત કરાયું હિથયારોનું કન્સાઇન્મેન્ટ

Vishvesh Dave
જમ્મુ કાશ્મીરના સાંબાા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે કેટલીક શંકાસ્પદ બાબતો જણાતા બીએસએફ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી આ...

કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સલામતી દળોનું અભિયાન, ત્રણ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાનના ભાગરૂપે સલામતી દળોએ કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ ત્રાલ, અવંતીપોરા અને હરદુમિરમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો...

મોટી સફળતા / જમ્મુ કાશ્મીરમાં 36 કલાકમાં ત્રીજી અથડામણ, સુરક્ષા દળોએ અત્યાર સુધી 5 આતંકીઓને ઠાર કર્યા

Zainul Ansari
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ અથડામણ દરમ્યાન હરદુમીર વિસ્તારમાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. સેનાને ત્રાલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી....

એન્કાઉન્ટર/ સુરક્ષાદળોને 24 કલાકમાં મળી ત્રીજી મોટી સફળતા, શોપિયામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ઠાર

Bansari Gohel
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે મૃતક આતંકવાદીઓ પાસેથી ગોલા બારૂદ...

જમ્મુ-કાશ્મીર/ અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકીને ઠાર કર્યો, સર્ચ ઓપરેશન જારી

Damini Patel
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અરવાનીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. જેમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યાના અહેવાલ છે. વહેલી સવારથી દુર્ગમ એવા અરવાની વિસ્તારમાં સામ-સામે...

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ધોળા દિવસે સુરક્ષાદળો પર બેફામ ફાયરિંગ, બે જવાનો શહીદ

Damini Patel
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો, જેમાં બે જવાનો શહીદ થયા છે. આતંકવાદીઓ નાસી છૂટયા હોવાથી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું...

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર કર્યો હુમલો; બે પોલીસકર્મીઓના મોત, સમગ્ર વિસ્તારની ઘેરાબંદી

Vishvesh Dave
જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના ગુલશન ચોક એરિયામાં આતંકવાદીઓ પોલીસ ટુકડી પર હુમલો કરીને ફરાર થઈ ગયા. આ હુમલા બાદ નાસભાગ મચી...

મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર છલકાયો, ક્રિકેટ મેચની આડમાં મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

Zainul Ansari
જમ્મુ અને કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી તથા પીડીપીની પ્રમુખ મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયકાળમાં ભારત-પાકિસ્તાન વચ્ચે...

સફળતા / શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું...

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમા થયેલી અથડામણ મામલે ઉપરાજ્યપાલનો તપાસનો આદેશ, દોષિત ઠરશે તો થશે કાર્યવાહી

Zainul Ansari
જમ્મુ–કાશ્મીરમાં હૈદરપોરા અથડામણને લઈને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ મેજીસ્ટ્રીયલ તપાસના આદેશ આપી દીધા છે તો બીજી તરફ અથડામણમાં મોતને ભેટનારા બે નાગરીકોના પરિવારજનોએ સ્થાનિકોની સાથે મળીને...

મોટા સમાચાર / કાશ્મીરમાં આતંકીઓના સફાયા વચ્ચે મહેબૂબા મુફ્તી નજરકેદ, આગામી આદેશ સુધી હાઉસ અરેસ્ટ

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને આગામી આદેશ સુધી નજરકેદ રાખવામાં આવ્યા છે. ખીણમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા દળોના એક પછી...
GSTV