GSTV

Tag : Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરને પાક. સાથે અફઘાન આતંકીઓથી પણ જોખમ, પોલીસનો મોટો ઘટસ્ફોટ

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થયા પછી વડાપ્રધાન મોદી પહેલી વખત રવિવારે જમ્મુના પ્રવાસે આવ્યા હતા. જોકે, તેમનો પ્રવાસ રદ કરાવવા માટે પાકિસ્તાની આતંકીઓ સક્રિય થયા...

કલમ ૩૭૦ દૂર કર્યા પછી પીએમ મોદી આજે પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં, ૭૦૦ પંચાયતોને સંબોધન કરશે

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરાયા પછી રવિવારે પહેલી વખત સાંબાની પલ્લી પંચાયતની મુલાકાત લેશે. દેશમાં પંચાયત રાજ દિને પીએમ મોદી સાંબાથી દેશની...

જેએન્ડકે બેન્ક કૌભાંડ/ ઈડીએ ઓમર અબ્દુલ્લાની પૂછપરછ કરી, બેન્કના ૧૨ વર્ષ જૂના કેસ સક્રિય

Damini Patel
જમ્મુ-કાશ્મીર બેન્કના ૧૨ વર્ષ જૂના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાની દિલ્હીમાં પૂછપરછ કરી હતી. આ કૌભાંડમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કના...

Video /’ધ કાશ્મીર ફાઈલ્સ’ વિવાદ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે રિલીઝ કરી Untold Kashmir Files, બતાવી આતંકવાદની બીજી બાજુ

Bansari Gohel
ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ (Untold Kashmir Files) બહાર...

કાશ્મીર ફાઈલ્સના વિવાદો વચ્ચે જમ્મુ પહોંચ્યા અમિત શાહ, દિલ્હી બહાર પ્રથમવાર મોદી સરકાર ઉજવી રહી છે આ દિવસ

Damini Patel
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુના MA સ્ટેડિયમ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 83મી સ્થાપના દિવસ પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે CRPFના...

એન્કાઉન્ટર : છેલ્લાં 12 કલાકમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા, જૈશ કમાન્ડર પણ હતો સામેલ

Dhruv Brahmbhatt
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ છેલ્લાં 12 કલાકમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઝાહિદ વાની...

વાયરલ વીડિયો / સલામ છે! ભારતીય સેનાની દરિયાદિલીને, ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા કરી છ કિલોમીટરની પદયાત્રા

Zainul Ansari
ભારતીય સેનાના જવાનો સરહદ પર દેશની સુરક્ષા કરવાની હોય કે સામાન્ય લોકોને અન્ય કોઈ કામમાં મદદ કરવાની હોય આ માટે તે જરાપણ શરમ અનુભવતા નથી....

જમ્મુ-કાશ્મીર/ રિયલ્ટી સમિટમાં જમ્મુ-કાશ્મીરના રૂ. 19,000 કરોડના એમઓયુ, 44,000 કરોડની દરખાસ્તો મળી

Damini Patel
જમ્મુ-કાશ્મીર સરકારે સોમવારે સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશે દેશના રિયલ્ટરો સાથે 19,000 કરોડના 39 એમઓયુ (સમજૂતીપત્ર) કર્યા છે. આ રોકાણ હાઉસિંગ, હોટેલ અને કોમર્સિયલ...

સતત બીજા દિવસે હાડ થીજવતી ઠંડી : શ્રીનગરનું દાલ જળાશય થીજી ગયું, પીવાના પાણીની અછત

Damini Patel
ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સતત બીજા દિવસે હાડ થીજવતી ઠંડી અનુભવાતા જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જ્યારે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય...

કાશ્મીરમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગગડ્યો, આબુનું ગુરૂશિખર માઇનસ પાંચ ડિગ્રીએ થીજી ગયુંં

Damini Patel
રાજસ્થાનના હિલસ્ટેશન આબુનું તાપમાન માઈનસ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સૌથી ઊંચાં ગુરૃશિખરનું તાપમાન સૌથી નીચું માઈનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાનનો પારો...

Srinagar Terror Attack/ બસને ઘેરી આતંકીઓનું અંધાધુધ ફાયરિંગ, 2 જવાન શહિદ, 12 ઘાયલ

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા જવાનોને લઇને જતી એક બસને ટાર્ગેટ કરી હતી અને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહિદ થયા જ્યારે 12 જેટલા...

વાસ્તવિકતા / 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ 300 સાંસદો જીતી શકે તેમ નથી: ગુલામ નબી આઝાદ

HARSHAD PATEL
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, મને નથી લાગતું કે, લોકસભા ચૂંટણી એટલે કે, 2024માં કોંગ્રેસને 300 સીટો મળશે. બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં...

જમ્મુ કાશ્મીર/ 16 કલાકમાં બે જગ્યાએ એન્કાઉન્ટર, કમાંડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 16 કલાકમાં સુરક્ષા જવાનોએ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. કુલગામમાં જારી એન્કાઉન્ટરમાં સૈન્યને સફળતા મળી હતી. અહીં હિઝબુલ...

સુરક્ષાલક્ષી નિર્ણય / ‘Target Killing’ને લઇ મોદી સરકાર એક્શનમાં, તૈનાત કરશે CRPFના 7500 એડિશનલ જવાન

Dhruv Brahmbhatt
જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઈ રહેલી હત્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની...

સીઆરપીએફના જવાને સાથીદાર ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો, ચાર જવાનોને ઠાર માર્યા

Damini Patel
સોમવારે વહેલી પરોઢે છત્તીસગઢના બસ્ત જિલ્લાની દક્ષિણે આવેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીારપીએફ)ના કેમ્પમાં માનસિક તાણનો ભોગ બનેલા એક જવાને પોતાના જ સાથીદાર એવા જવાનો...

રાજોરીમાં થયેલા વિસ્ફોટમાં બે જવાનો ગંભીર રીતે ઘવાયા, સૈન્ય કેમ્પો પર હુમલાનું ISIનું કાવતરૂં

Damini Patel
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં થયેલા વિસ્ફોટમાં બે જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. આ વિસ્ફોટ એવા સમયે સામે આવી રહ્યો છે કે જ્યારે આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન...

આતંકી હુમલો / કાશ્મીરમાં બાંદીપોરામાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, અનેક નાગરિકો ઘાયલ

HARSHAD PATEL
જમ્મુ-કાશ્મીરમાં ફરીથી એક વખત આતંકી હુમલો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 6 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આતંકીઓએ બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ નજીક ગ્રેનેડ ફેંક્યો હતો....

પાકિસ્તાન નહીં કાશ્મીરી યુવાઓ સાથે વાતચીત કરવાનું પસંદ કરીશ : ગૃહમંત્રી અમિત શાહ

Damini Patel
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...

અંબાણી-આરએસએસની ફાઈલ પાસ કરવા ૩૦૦ કરોડ ઓફર થયા હતા, સત્યપાલ મલિકનો દાવો

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાં હું રાજ્યપાલ હતો તે સમયે અનિલ અંબાણી અને આરએસએસના એક અગ્રણી વ્યક્તિની ફાઈલ પાસ કરવા માટે મને રૂ. ૧૫૦-૧૫૦ એમ રૂ. ૩૦૦ કરોડની ઓફર...

રાજૌરીના જંગલોમાં નવ દિવસ લાંબુ સૈન્ય ઓપરેશન, લશ્કરે તોયબાના છ આતંકીઓનો ખાતમો બોલાવ્યો

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોની આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા આતંકીઓના ખાતમા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આવા જ...

Target Killing / જમ્મુ-કાશ્મીરમાં હવે આમ આદમી આતંકીઓના નિશાન પર, એક જ મહીનામાં 11 લોકોને કર્યા ટાર્ગેટ

Dhruv Brahmbhatt
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગનો ભય ફેલાવી રહ્યાં છે. આ મહીને આતંકીઓએ 11 લોકોને નિશાન બનાવ્યાં છે. આતંકીઓ જમ્મુ-કાશ્મીરના આમઆદમીને નિશાન બનાવી રહ્યાં છે. આતંકવાદીઓ જે...

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાગરિકો પરના હુમલાઓ યથાવત્, ગોળીબારમાં ત્રણની હત્યા

Damini Patel
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાગરિકો પરના હુમલાઓ યથાવત્ છે અને આજે કુલગામ જિલ્લાના વાનપોહમાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતીય મજૂરોની હત્યા કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો...

પુલવામાના પંપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને ઘેરી લેવાયો

Dhruv Brahmbhatt
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. આ એપિસોડમાં એક વાર ફરી પુલવામામાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. આ એન્કાઉન્ટર પંપોર...

જમ્મુ-કાશ્મીર/ આતંકવાદીઓનો ખાત્મો ચાલુ, જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર શામ સોફી પુલવામા એન્કાઉન્ટરમાં ઠાર

Damini Patel
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. બુધવારે અથડામણમાં સેનાએ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યો. મારવામાં આવેલા આતંકવાદીની ઓળખ જૈશના ટોપ કમાન્ડર શામ સોફી તરીકે...

ઓપરેશન ઓલઆઉટ / સુરક્ષાદળોએ 24 કલાકમાં 5 આતંકીઓને ઉતાર્યા મોતને ઘાટ, શહીદ જવાનોના પરિવારજનોને મળશે રૂપિયા 50 લાખ

Dhruv Brahmbhatt
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચેની અથડામણ હજુ પણ યથાવત છે અને છેલ્લાં 24 કલાકમાં સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કરી દીધા...

BIG BREAKING / જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક JCO સહિત 5 જવાન ઘાયલ

Dhruv Brahmbhatt
જમ્મુ -કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મુથભેડમાં એક JCO સહિત પાંચ સૈનિકો ઘાયલ થયા છે. જો કે હજુ પણ અથડામણ શરૂ છે. કેટલાંક આતંકીઓ છુપાયા...

કાશ્મીરમાં ૯૦ના દાયકાના આતંકવાદનો ફરી સળવળાટ, ધોળા દિવસે સાત બીન મુસ્લિમ નાગરિકોની હત્યા

Damini Patel
શ્રીનગરના હાર્દસમા વિસ્તાર સફાકદલમાં આતંકીઓએ ગુરુવારે સવારે એક સરકારી સ્કૂલમાં ઘૂસીને એક મહિલા પ્રિન્સિપાલ અને એક શિક્ષકની હત્યા કરતાં છેલ્લા પાંચ દિવસમાં કાશ્મીર ખીણમાં આતંકીઓએ...

કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો કટ્ટરવાદીઓનો પ્રયાસ, પંડિતોના મંદિર પર હુમલો કરી ભારે તોડફોડ કરાઇ

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં ઉપદ્રવિઓએ ફરી એક વખત કાશ્મીરી પંડિતોની આસ્થાપર પ્રહાર કર્યો છે. અહીંના અનંતનાગમાં શનિવારે બરઘશેખા ભવાનીના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન...

મોટી સફળતા/ જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં અથડામણમાં 3 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા

Damini Patel
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જાણકારી અનુસાર આ અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે. જોકે હજુ ત્રણની ઓળખ થઈ શકી...

BIG NEWS / J&Kના રાજૌરી જિલ્લામાં ભાજપ નેતાના ઘર પર આતંકી હુમલો, 4 વર્ષના બાળકનું મોત અને 7 ઘાયલ

Dhruv Brahmbhatt
જમ્મુ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારના રોજ ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જસબીર સિંહના 4 વર્ષના ભત્રીજાનું મોત નિપજ્યું...
GSTV