જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થયા પછી વડાપ્રધાન મોદી પહેલી વખત રવિવારે જમ્મુના પ્રવાસે આવ્યા હતા. જોકે, તેમનો પ્રવાસ રદ કરાવવા માટે પાકિસ્તાની આતંકીઓ સક્રિય થયા...
જમ્મુ-કાશ્મીર બેન્કના ૧૨ વર્ષ જૂના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાની દિલ્હીમાં પૂછપરછ કરી હતી. આ કૌભાંડમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કના...
ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ (Untold Kashmir Files) બહાર...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુના MA સ્ટેડિયમ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 83મી સ્થાપના દિવસ પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે CRPFના...
જમ્મુ-કાશ્મીર સરકારે સોમવારે સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશે દેશના રિયલ્ટરો સાથે 19,000 કરોડના 39 એમઓયુ (સમજૂતીપત્ર) કર્યા છે. આ રોકાણ હાઉસિંગ, હોટેલ અને કોમર્સિયલ...
ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સતત બીજા દિવસે હાડ થીજવતી ઠંડી અનુભવાતા જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જ્યારે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય...
રાજસ્થાનના હિલસ્ટેશન આબુનું તાપમાન માઈનસ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સૌથી ઊંચાં ગુરૃશિખરનું તાપમાન સૌથી નીચું માઈનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાનનો પારો...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, મને નથી લાગતું કે, લોકસભા ચૂંટણી એટલે કે, 2024માં કોંગ્રેસને 300 સીટો મળશે. બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં...
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 16 કલાકમાં સુરક્ષા જવાનોએ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. કુલગામમાં જારી એન્કાઉન્ટરમાં સૈન્યને સફળતા મળી હતી. અહીં હિઝબુલ...
જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઈ રહેલી હત્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની...
સોમવારે વહેલી પરોઢે છત્તીસગઢના બસ્ત જિલ્લાની દક્ષિણે આવેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીારપીએફ)ના કેમ્પમાં માનસિક તાણનો ભોગ બનેલા એક જવાને પોતાના જ સાથીદાર એવા જવાનો...
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં થયેલા વિસ્ફોટમાં બે જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. આ વિસ્ફોટ એવા સમયે સામે આવી રહ્યો છે કે જ્યારે આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન...
જમ્મુ-કાશ્મીરમાં ફરીથી એક વખત આતંકી હુમલો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 6 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આતંકીઓએ બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ નજીક ગ્રેનેડ ફેંક્યો હતો....
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...
જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોની આતંકીઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે. એવામાં સૈન્ય દ્વારા આતંકીઓના ખાતમા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આવા જ...
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાગરિકો પરના હુમલાઓ યથાવત્ છે અને આજે કુલગામ જિલ્લાના વાનપોહમાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતીય મજૂરોની હત્યા કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો...
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. આ એપિસોડમાં એક વાર ફરી પુલવામામાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. આ એન્કાઉન્ટર પંપોર...
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચેની અથડામણ હજુ પણ યથાવત છે અને છેલ્લાં 24 કલાકમાં સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કરી દીધા...
જમ્મુ -કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મુથભેડમાં એક JCO સહિત પાંચ સૈનિકો ઘાયલ થયા છે. જો કે હજુ પણ અથડામણ શરૂ છે. કેટલાંક આતંકીઓ છુપાયા...
શ્રીનગરના હાર્દસમા વિસ્તાર સફાકદલમાં આતંકીઓએ ગુરુવારે સવારે એક સરકારી સ્કૂલમાં ઘૂસીને એક મહિલા પ્રિન્સિપાલ અને એક શિક્ષકની હત્યા કરતાં છેલ્લા પાંચ દિવસમાં કાશ્મીર ખીણમાં આતંકીઓએ...
જમ્મુ કાશ્મીરમાં ઉપદ્રવિઓએ ફરી એક વખત કાશ્મીરી પંડિતોની આસ્થાપર પ્રહાર કર્યો છે. અહીંના અનંતનાગમાં શનિવારે બરઘશેખા ભવાનીના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન...
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જાણકારી અનુસાર આ અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે. જોકે હજુ ત્રણની ઓળખ થઈ શકી...
જમ્મુ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારના રોજ ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જસબીર સિંહના 4 વર્ષના ભત્રીજાનું મોત નિપજ્યું...