GSTV

Tag : Jammu and Kashmir Attack

જમ્મુ કાશ્મીર/ અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષા દળોને મળી એક ફરી સફળતા, અથડામણમાં એક આતંકી ઠાર

Zainul Ansari
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી હતી. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ઓપરેશનમાં દ્વારા એન્કાઉન્ટરમાં અત્યાર...

BIG BREAKING / જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક JCO સહિત 5 જવાન ઘાયલ

Dhruv Brahmbhatt
જમ્મુ -કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મુથભેડમાં એક JCO સહિત પાંચ સૈનિકો ઘાયલ થયા છે. જો કે હજુ પણ અથડામણ શરૂ છે. કેટલાંક આતંકીઓ છુપાયા...

જમ્મુ-કાશ્મીર / અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, ભાજપ નેતા અને તેમની પત્નીને ગોળીથી વીંધી નાખ્યા

Zainul Ansari
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલલામાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આતંકવાદીઓએ એક ભાજપ નેતા અને તેમની પત્ની...

જમ્મુ-કાશ્મીર: આતંકીઓના અંધાધુંધ ગોળીબારમાં 3 જવાન શહીદ, 2 આતંકવાદીઓ ઠાર

Bansari Gohel
જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ ફરી સૈન્ય પર હુમલો કરી દીધો હતો, જેને પગલે સીઆરપીએફના બે જવાન અને એક પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. બારામુલ્લા જિલ્લાના...

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો: 1 જવાન શહીદ, એક બાળકનું પણ મોત

Bansari Gohel
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સૃથાનિક બાળકનું પણ મોત...

જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ, જૈશના આંતકીઓ ફિરાકમાં છે કે ચૂંટણીમા હુમલો કરવો છે

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીએ મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યુ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકવાદીઓ ઘાટીમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકવાદીઓ...

પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના એનઆઇએને મળ્યા વધુ પુરાવા, હુમલાના 10 દિવસ પહેલા ખરીદાઈ હતી કાર

Yugal Shrivastava
કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા પણ હવે સામે આવી ગયા છે. એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું છે કે પુલવામા હુમલાને અંજામ આપવા માટે આતંકીએ મારુતી...

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકે ફરી કર્યો યુદ્ધ વિરામનો ભંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર અવળચંડાઈ કરી. પાકિસ્તાને અહીં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને નિશાન બનાવી. મોડી રાત્રે કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારતે પણ...

પુલવામા હુમલાનો આક્રોશ વ્યકત કરતા પીએમ મોદીએ કહ્યું જે આગ તમારા દિલમાં છે, તે મારા દિલમાં પણ છે

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારને ૩૩ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની પરિયોજનાઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં NDAના સાથીદાર નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને પુલવામા...

મસૂદ અઝહરે ભત્રીજાના મોતનો બદલો લેવા આતંકીઓને કહ્યું, પાક. સૈન્યની હોસ્પિટલમાંથી ઓડિયો ક્લિપ કરી જારી

Yugal Shrivastava
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ અજહર પાકિસ્તાનના રાવલપીંડી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં બેસીને આતંકીઓને કમાન્ડ આપતો હતો....

પુલવામા બપોરે 2:30 કલાકે અવંતીપુરામાં હુમલો, આ સંગઠને સ્વીકારી જવાબદારી

Yugal Shrivastava
કાશ્મીરનાં પુલવામા માં ફરી આતંકી હુમલો થયો છે. પુલવામાનાં અવંતીપુરા વિસ્તારમાં સીઆરપીએફ કોન્વોય પર આ હુમલો કરાયો છે. સૂત્રનો જણાંવ્યા પ્રમાણે આ હુમલામાં આતંકી સંગઠનને...

જાણો જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના 7 દિવસ અગાઉ શું એલર્ટ જાહેર થયું હતું

Yugal Shrivastava
કાશ્મીરનાં પુલવામા માં આતંકિ હુમલો થયો છે. ઉરી હુમલા બાદ આ પહેલો મોટો આતંકિ હુમલો છે. આતંકિ હુમલામાં એક સાથે 42 સુરક્ષા જવાનો શહિદ થયાં...

એકસિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અંગે મનમોહનનું મૌન, આ રાજ્ય મોદી સામે ઉભો કરશે પડકાર

Karan
સંકેતો એવા મળી રહ્યા છે કે મોદી સરકાર લોકસભાની પહેલાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની પણ ચૂંટણી કરાવશે. પરંતુ રાજ્યમાં સ્થિરતા લાવવા માટે મોદી સરકાર સામે મોટો પડકાર...

રાજનાથસિંહ : BSFના શહીદ જવાન સાથે થયેલી બર્બરતાનો જવાનોએ લીધો બદલો

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં બીએસએફના શહીદ જવાન નરેન્દ્રસિંહ સાથે થયેલી બર્બરતાનો બીએસએફ જવાનોએ બદલો લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યુ કે, બીએસએફ...

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સવારે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે. જણાવવામાં આવે છે કે શોપિયાંમાં...

દક્ષિણ કાશ્મીરના પુલવામા અજાણ્યા હુમલાખારો દ્વારા ઈમામ મૌલવીને ગોળીઓ મારવામાં આવી

Yugal Shrivastava
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક મસ્જિદના ઈમામને નિશાન બનાવવામાં આવ્યા છે. અજાણ્યા હુમલાખારો દ્વારા ઈમામ મૌલવી મોહમ્મદ અશરફને ગોળીઓ મારવામાં આવી છે. આ હુમલા બાદ...

જમ્મુ-કાશ્મીરમાં 258 જેટલા યાદીબદ્ધ આતંકીઓ સક્રિય, સુરક્ષાદળના ઓપરેશન ઓલઆઉટમાં તેજી

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરમાં હાલ 258 જેટલા યાદીબદ્ધ આતંકવાદીઓ સક્રિય છે. તેમાથી 15 જમ્મુ ક્ષેત્રમાં અને બાકીના આતંકવાદીઓ કાશ્મીર ક્ષેત્રના વિભિન્ન જિલ્લાઓમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે....

અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે લશ્કર, જૈશ અને હિજબૂલના આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં છે. જમ્મુ-શ્રીનગર...

આતંકી કમાન્ડરોના એન્કાઉન્ટર બાદ લાશોને પરિવારજનોને આપવાની પરંપરાને સમાપ્ત કરવા થશે વિચારણા

Yugal Shrivastava
કાશ્મીર ખીણમાં આતંકવાદી કમાન્ડરોના એન્કાઉન્ટર બાદ તેમની લાશોને તેમના પરિવારજનોને આપવાની પરંપરાને સમાપ્ત કરવા પર આગામી સમયમાં વિચારણા થવાની સંભાવના છે. સુરક્ષા સંબંધિત ઉચ્ચપદસ્થ સૂત્ર...

શિવસેનાની રમઝાનમાં આતંકી હિંસા અને પથ્થરબાજી મામલે આકરી ચાબખાબાજી

Yugal Shrivastava
પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન આતંકી હિંસાચાર અને પથ્થબાજી મામલે આકરી ચાબખાબાજી કરી છે. શિવેસનાએ વડાપ્રધાન મોદીની વિદેશ...

જમ્મુ કાશ્મીરના પુલવામામાં અને અનંતનાગમાં આતંકી હુમલા, બે પોલીસ જવાન શહીદ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે. પુલવામામાં આવેલા કોર્ટ કોમ્પ્લેક્સમા આવેલી પોલીસ પોસ્ટ પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ કોર્ટ...

જમ્મુ કાશ્મીર ખાતે ફરી પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, બે જવાન શહીદ

Yugal Shrivastava
આતંકને આશરો આપનારુ પાકિસ્તાન સરહદ પર નાપાક હરકત યથાવત રાખી રહ્યુ છે અને ફરી એક વખત પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘન થયુ છે. જેમાં બે...

જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓને...

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, બે આતંકીઓ ઠાર

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો થતા જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. હંદવાડામાં કાજીયાબાદના જંગલમાં સેનાની પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી...

જમ્મુ કશ્મીરની સરહદે વધી રહેલી ફાયરિંગ પર મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી ચિંતિત

Mayur
જમ્મુ કાશ્મીર સરહદ પર સતત વધી રહેલા સીઝફાયર અંગે રાજ્યના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ દેશ...
GSTV