જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ ફરી સૈન્ય પર હુમલો કરી દીધો હતો, જેને પગલે સીઆરપીએફના બે જવાન અને એક પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. બારામુલ્લા જિલ્લાના...
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સૃથાનિક બાળકનું પણ મોત...
જમ્મુ કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીએ મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યુ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકવાદીઓ ઘાટીમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકવાદીઓ...
કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા પણ હવે સામે આવી ગયા છે. એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું છે કે પુલવામા હુમલાને અંજામ આપવા માટે આતંકીએ મારુતી...
જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર અવળચંડાઈ કરી. પાકિસ્તાને અહીં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને નિશાન બનાવી. મોડી રાત્રે કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારતે પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારને ૩૩ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની પરિયોજનાઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં NDAના સાથીદાર નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને પુલવામા...
કાશ્મીરનાં પુલવામા માં ફરી આતંકી હુમલો થયો છે. પુલવામાનાં અવંતીપુરા વિસ્તારમાં સીઆરપીએફ કોન્વોય પર આ હુમલો કરાયો છે. સૂત્રનો જણાંવ્યા પ્રમાણે આ હુમલામાં આતંકી સંગઠનને...
સંકેતો એવા મળી રહ્યા છે કે મોદી સરકાર લોકસભાની પહેલાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની પણ ચૂંટણી કરાવશે. પરંતુ રાજ્યમાં સ્થિરતા લાવવા માટે મોદી સરકાર સામે મોટો પડકાર...
જમ્મુ કાશ્મીરમાં બીએસએફના શહીદ જવાન નરેન્દ્રસિંહ સાથે થયેલી બર્બરતાનો બીએસએફ જવાનોએ બદલો લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યુ કે, બીએસએફ...
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સવારે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે. જણાવવામાં આવે છે કે શોપિયાંમાં...
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક મસ્જિદના ઈમામને નિશાન બનાવવામાં આવ્યા છે. અજાણ્યા હુમલાખારો દ્વારા ઈમામ મૌલવી મોહમ્મદ અશરફને ગોળીઓ મારવામાં આવી છે. આ હુમલા બાદ...
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે લશ્કર, જૈશ અને હિજબૂલના આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં છે. જમ્મુ-શ્રીનગર...
કાશ્મીર ખીણમાં આતંકવાદી કમાન્ડરોના એન્કાઉન્ટર બાદ તેમની લાશોને તેમના પરિવારજનોને આપવાની પરંપરાને સમાપ્ત કરવા પર આગામી સમયમાં વિચારણા થવાની સંભાવના છે. સુરક્ષા સંબંધિત ઉચ્ચપદસ્થ સૂત્ર...
પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન આતંકી હિંસાચાર અને પથ્થબાજી મામલે આકરી ચાબખાબાજી કરી છે. શિવેસનાએ વડાપ્રધાન મોદીની વિદેશ...
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે. પુલવામામાં આવેલા કોર્ટ કોમ્પ્લેક્સમા આવેલી પોલીસ પોસ્ટ પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ કોર્ટ...
જમ્મુ-કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓને...
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો થતા જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. હંદવાડામાં કાજીયાબાદના જંગલમાં સેનાની પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી...
જમ્મુ કાશ્મીર સરહદ પર સતત વધી રહેલા સીઝફાયર અંગે રાજ્યના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ દેશ...