દિલ્હીની તીસ હાજરી કોર્ટથી જામીન મળ્યા બાદ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખેર આઝાદ આજે રાજધાનીમાં દેખાય અને તેઓ મંદિર-મસ્જિદ અને ગુરુદ્વારાની મુલાકાતે પણ ગયા. શુક્રવારે જુમ્માની...
દિલ્હીના રાજઘાટ પર નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ અનેક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. પ્રદર્શન કરનારાઓનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ છે....
દેશભરમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઇદની ઉજવણી થઇ રહી છે. ત્યારે દિલ્હીની વિખ્યાત જામા મસ્જીદમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી. જામા મસ્જીદમાં બહોળી...
દેશની રાજધાની દિલ્હીમાં આવેલી જામા મસ્જીદમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હાલમાં એક વિડીયો વાઇરલ થયો હતો તેમાં બે છોકરીઓ જામા...
ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જામા મસ્જિદ તોડવાનું વિવાદીત નિવેદન આપ્યા બાદ તેમને ધમકીઓ મળવાની શરૂ થઈ ચુકી છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજને બે વખત...
કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ જામા મસ્જિદના શાહી ઈમામ અહમદ બુખારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન વિજય ગોયલને શાહી...