GSTV

Tag : Jagannath temple

પુરીના જગન્નાથ મંદિરમાં તોડફોડની ઘટના, વિશ્વના સૌથી મોટા રસોઈઘરમાં વપરાતા ૪૦ ચુલાની તોડફોડ

Damini Patel
ઓડિશાના વિશ્વવિખ્યાત જગન્નાથ પુરી મંદિરના રસોઈ ઘરમાં માટીના ૪૦ ચુલાની તોડફોડ કરાઈ હોવાનું રવિવારે જણાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા રસોઈઘર ‘રોસા-ઘર’માં ભગવાનને...

જય જગન્નાથ / ગુજરાતનું એકમાત્ર એવું શહેર જ્યાં પુરીના જગન્નાથ મંદિર જેવી આ પરંપરાનું થાય છે પાલન

Zainul Ansari
અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાવનગરના જગદીશ મંદિરના ઈતિહાસની ઘટના જાણવી રસપ્રદ બની રહેશે. ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ શહેરના પ્રાચીન...

રામ કહો, રહેમાન કહો / વૃંદાવનમાં મુસ્લિમ કારીગરોએ બનાવેલા ભગવાન જગન્નાથના વાઘા સુરત પહોંચ્યા

Vishvesh Dave
કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી. જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા...

અનિશ્ચિતતા વચ્ચે શરૂ થયું રથોની સમારકામ, રથયાત્રાને લઈને ભક્તોમાં મતમતાંતર

Pritesh Mehta
આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાશે કે નહિ તેને લઈને હરિભક્તોમાં કોરોના મહામારીને કારણે જ્યાં એક તરફ મતમતાંતર જોવા મળી રહ્યા છે તો બીજી તરફ...

અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં ચોપડા પૂજન કરાયુ, આગામી વર્ષ આર્થિક દ્રષ્ટિએ સારું જાય એવી કામના કરી

Mansi Patel
દિવાળીના પર્વ પર ચોપડા પૂજનું વિશેષ મહત્વ છે. વેપારીઓ ચોપડા પૂજન કરી અગામી વર્ષ આર્થિક દૃષ્ટિએ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.અમદાવાદના જાણીતા  જગન્નાથ...

જગન્નાથ મંદીરને લાગશે ચાર ચાંદ, એએમસીએ 100 કરોડનું બજેટ ફાળવ્યું

GSTV Web News Desk
જમાલપુરમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરને વિકસાવવામાં કરવામાં આવશે ત્રણ તબક્કામાં મંદિરનો વિકાસ થાય તે હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ખર્ચે આ પ્રક્રિયા શરૂ...

કરોડોના ખર્ચે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો વિકાસ કરવામાં આવશે

GSTV Web News Desk
અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનું પરિસર અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામા આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા બજેટમાં આ અંગેની જોગવાઇ કરાઇ હતી. જેનુ કામ હવે હાથ...

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારો પહોંચ્યા જગન્નાથ, આરતી ઉતારી કરી પૂજા અર્ચના

Mansi Patel
રાજ્યસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી શરૂ થાય તે પહેલા જગન્નાથના ચરણોમાં શિશ ઝુકાવ્યુ. વિદેશ પ્રધાન અને જુગલજી ઠારો આજે સવારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પહોંચ્યા...

ઢોલ નગારાના નાદ સાથે ભગવાન જગન્નાથનું મામેરુ મંદિરે લવાયુ

Mansi Patel
અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે ઢોલ નગારા સાથે ભગવાનનું મામેરૂ મંદિરમાં લાવવામાં...

પુરીના જગન્નાથ મંદિરના પૂજારીએ માગ્યું મોત, કહ્યું અેક જ ઝાટકે મોત મળે તો સારું…

Arohi
ઓડિશાના પુરીના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના એક પૂજારીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને પોતાના જીવનને સમાપ્ત કરવા માટેની પરવાનગી માંગી છે. તેમણે આ પત્ર સુપ્રીમ...

અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાનને વાઘા ધરાવવામાં આવ્યા

Arohi
રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં ભગવાનને પવિત્ર વાઘા ધરાવવામાં આવ્યા હતા. આજે રક્ષાબંધન હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને રાખડી બાંધવા માટે પહોંચ્યા હતા. ભગવાન...

મોદી પ્રધાનમંત્રી બન્યા પણ ભગવાન જગન્નાથને ન ભૂલ્યા, અેવી પરંપરા નિભાવી લોકો મોં માં અાંગળાં નાખી ગયા

Karan
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રસાદ આવ્યો છે. આ પ્રસાદમાં મગ, જાંબુ, કેરી,...

દર્શન માટે આજે રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા

Arohi
અમદાવાદની રથયાત્રાને લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે ભગવાન જગન્નાથના દર્શન માટે આજે રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને...

જગન્નાથ મંદિરે ભંડારાનું આયોજન, ભક્તો માટે 500 કિલો લોટના માલપુવાનો પ્રસાદ  

Arohi
ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભક્તો ભગવાનને લાડ લડાવતા હોય છે અને તેની શરૂઆત જળયાત્રાથી જઈ છે. કારણ કે, આજે ભગવાનને જળાભિષેક માટે સાબરમતી નદીના જળ...

આજે ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા, જગન્નાથજીને વિશેષ જેષ્ઠાભિષેક

Yugal Shrivastava
આગામી અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઈ છે. જેમાં હજારો ભક્તો ભાવવિભોર થઈને સામેલ થયા છે. ભગવાન જગન્નાથની જળયાત્રામાં ગજરાજો,...

28 જૂનના રોજ જળયાત્રાને લઇને જગન્નાથજી મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

Arohi
આગામી જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. 28 જૂનના ગુરૂવારના રોજ રંગેચંગે યોજાનારી જળયાત્રાને લઇને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ...

અમદાવાદ: જગન્નાથ મંદિરમાં બાળકીનું અકસ્માતે મોત

અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના પ્રાંગણમાં કાર નીચે આવી જતા ત્રણ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. સવારે 11 વાગ્યા આસપાસ એક વ્યક્તિ કાર લઈને આવ્યો હતો....

આ વર્ષે જેઠ માસ અધિક માસ હોવાથી રથયાત્રાની તૈયારીમાં વધુ એક માસનો ઉમેરો

Yugal Shrivastava
હિન્દુ શાસ્ત્રોમાં અધિક માસનું ખુબ મહત્વ છે. આ વર્ષે અધિક માસ આવે છે. જેઠ માસ અધિક માસ હોવાથી રથયાત્રાની તૈયારીમાં વધુ એક માસનો ઉમેરો થશે....

જગ્ગનાથ મંદિર દ્વારા ભક્તોને ગરમીથી બચવા કરે નિઃશુલ્ક છાસ વિતરણ

Karan
છાસને ઉનાળાનું અમૃત કહેવામા આવે છે.અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં આવતા ભક્તોને ગરમીમા રાહત મળે તે માટે મંદિર દ્વારા નિશુલ્ક છાસ આપવામા આવે છે. ઉનાળો શરુ થઇ...

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરે યોજાયો ફૂલડોલોત્સવ

Karan
અમદાવાદના જગન્નાથજી મંદિરમા પણ દર વર્ષ જેમ આ વર્ષે રંગોત્સવના પાવનપર્વનું આયોજન કરાયુ હતુ. મંદિરમાં આ વર્ષે કેસુડાના રંગોની સાથે ફુલદોલોત્સવનું પણ આયોજનના ભાગ રૂપે...

સત્તાનું સુકાન સંભાળતા પહેલા મુખ્યપ્રધાન-ના.મુખ્યપ્રધાને લીધા જગન્નાથજીના આશીર્વાદ

Yugal Shrivastava
સત્તાનું સુકાન સંભાળતા પહેલા ગુજરાતના નાથે જગતના નાથના દર્શન કર્યા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. પોતાની ધર્મપત્ની...
GSTV