આ વર્ષે સામાન્ય બજેટ જાહેર કર્યા બાદ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલ કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 1 ફેબ્રુઆરીના નાણામંત્રી નિર્મલા સીતારમણે...
ઈનકમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કર્યા બાદ જો ટેક્સપેયર્સનું કોઈ રિફંડ બને છે, તો તે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં બેંગલોર સ્થિત સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટરથી મળે છે. સીપીસીમાંથી...
કોરોના વાયરસ (Coronavirus)ને કારણે ઈનકમ ટેક્સ રિટર્ન (income tax return) ભરવાની છેલ્લી તારીખને CBDTએ આગળ વધારી દીધી છે. આઈટીઆર (ITR) ફાઈલ કરવાની નવી તારીખ 30...
વ્યક્તિગત પગારદાર અને કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત ૩૧મી ડિસેમ્બરથી લંબાવીને ૧૦મી જાન્યુઆરી ૨૧ કરી આપવાની જાહેરાત ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે કરી છે....
ટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. પર્સનલ ઈનકમ ટેક્સ ફાઈલ કરવાની છેલ્લી વધારી દેવામાં આવી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020 સુધી હતી, જે હવે વધારી દેવામાં...
કોરોના સંકટ વચ્ચે લોકોની શૉપિંગની રીત બદલાઇ છે તો પેમેન્ટના ઓપ્શન્સમાં ઘણો ફેરફાર થયો છે. હવે લોકો મોટાભાગની વસ્તુઓ માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે...
પીએમ કેર્સ ફંડ કોરોનાકાળમાં દાન મેળવવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે એક જાહેર એકમ છે તેમ કેન્દ્ર સરકારે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું...
અસેસમેન્ટ વર્ષ 2020-21 માટે 3.75 કરોડ ટેક્સપેયર્સે 21 ડિસેમ્બર સુધી પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી દીધુ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી આ જાણકારી...
કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં લેતા ઘણીવાર ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની ડેડલાઇનને ઘણીવાર વધારી છે. હવે ITR (નાણાકીય વર્ષ 2019-20)...
ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ એક મહીનો વધારી દેવામાં આવી છે. નાણા મંત્રલયે કહ્યું છે કે, વ્યક્તિગત કરદાતાઓ માટે નાણાકિય વર્ષ 2019-20નું આયકર રિટર્ન (ITR)...
કોરોના સંકટ વચ્ચે લોકોની શૉપિંગની રીત બદલાઇ છે તો પેમેન્ટના ઓપ્શન્સમાં ઘણો ફેરફાર થયો છે. હવે લોકો મોટાભાગની વસ્તુઓ માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે...
2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. સીબીડીટીએ હવે આવકવેરા વળતર ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2020 થી વધારીને 30 નવેમ્બર...
ઇનકમ ટેક્સ વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 98,625 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યુ છે. 26 લાખથી વધુ ટેક્સપેયર્સને રિફંડ મળી ચુક્યુ છે. તેમાંથી 29,997...
કોરોનાકાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India-SBI)એ પોતાની હોમ લોન (Home Loan) ગ્રાહકો માટે એક સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત હવે ગ્રાહકોને...
કરદાતાઓએ તેમના આવકવેરા રીટર્ન ફોર્મમાં મોટી રકમના વ્યવહારો વિશે માહિતી આપવાની રહેશે નહીં. હાલમાં આવકવેરા રીટર્ન ફોર્મ બદલવાની કોઈ દરખાસ્ત નથી. નાણાંકીય વ્યવહાર જેવા કે...