Ladakh સરહદે તનાવ સર્જ્યા બાદ ચીને હવે પેંતરો બદલ્યો હોય એમ ઉત્તરાખંડ સરહદે તનાવ સર્જવાનું અટકચાળું કર્યું હતું. ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી...
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના લાલ કિલ્લાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ...
વાસ્તવિક નિયંત્રણ રેખાની તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સેના અને હવાઈ દળ સજાગ છે. ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેના...
લદાખમાં ચીન સાથેની સરહદ પર તણાવને ધ્યાનમાં રાખીને, કોવિડ -19 માં તહેનાત આંતરિક સુરક્ષા અને આઇટીબીપી જવાનોને હવે એક્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) માં મોકલવામાં આવશે....
ચીન સાથે સરહદ વિવાદની વચ્ચે ભારતીય સૈન્યની સજ્જતાને આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગના મુનસિયારીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો બેઈલી બ્રિજ તૂટી ગયો છે. આ અકસ્માત...
લદ્દાખના ગલવાની ખીણમાં ચીનની દગાખોરી બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઈ એલર્ટ જારી કરી દેવાયુ છે. ચીનથી અડેલી ભારતની સરહદોવાળા રાજ્ય જેવા કે ઉત્તરાખંડ,...
ઈંડો તિબેટ બોર્ડર ફોર્સ (આઈટીબીપી)ના પાંચ જવાનો કોરોના સંક્રમિત પોઝિટીવ આવ્યા છે. શુક્રવારે અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 90 જવાનોને કોરન્ટાઈન...
21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. દુનિયાના દેશોમાં યોગ દિવસની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લદ્દાખમાં દેશની સરહદની રક્ષા કરતા...
પહેલા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી દરમ્યાન ડ્યુટીમાં રહેનાર આઈટીબીપીના જવાનોએ અરૂણાચલ પ્રદેશના લોહીતપુરમાં મતદાન કર્યુ. આઈટીબીપીના જવાન દ્વારા આજે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યુ....
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, આરપીએફ અને એસએસબીને ‘સંગઠિત સેવા’નો દરજ્જો આપ્યો હતો અને તેના તમામ કર્મચારીઓને સેવા સંબંધી લાભ આપવા...
દેશના સૌથી ઠંડા પ્રદેશ લેહમાં ITBPના જવાનોએ નેશનલ હોકી ચેમ્પિયનશીપમાં જીત હાસલ કરી છે. લેહમાં માઈનસ 20 ડિગ્રી તાપામાનમાં આઈસ હોકીનું આયોજન કરવામાં આવ્યું હતું....
ચીને ફરીવાર ઉત્તરાખંડના બારાહોતીમાં ઘુસણખોરી કરી છે. ઘુસણખોરી અંગેનો દાવો આટીબીપીના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બારાહોતીમાં 6, 14 અને 15 ઓગસ્ટના રોજ ઘુસણખોરી કરવામાં આવી...
ભારતીય સેનાના જવાનોએ મોટાભાગે વિપરિત પરિસ્થિતીઓનો સામનો કરવો પડતો હોય છે તેમ છતાં આવી પરિસ્થિતીમાં પણ તેઓ શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા છે. પરંતુ આ...
દેશભરમાં આજે 69માં ગણતંત્ર દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. આ વખતે ઇતિહાસમાં પહેલી...