આઈએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતું નથી. દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી. ત્યારે તેમને હજુ પણ...
દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા મામલામાં જેલમાં દિવસો પસાર કરી રહેલાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ રજૂ કરી છે. હાઈકોર્ટે ઈડીને સાત...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇના કેસમાં મંગળવારે જ જામીન...
સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમે સીબીઆઇને જણાવ્યું હતું કે...
આઈએનએક્સ મીડિયા મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની ચાર્જશીટથી પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બર અને પીટર...
આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઇએ અરજીમાં સુપ્રીમ કોર્ટને તે જણાવવા વિનંતી કરી છે કે દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં તે...
આઈએનએક્સ કેસમાં નાણાં મંત્રાલયના ચાર ભૂતપૂર્વ અધિકારીઓ સામે સકંજો કસાતા 71 ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ચાર અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમની ઇડીની સમક્ષ કોર્ટમાં સરેન્ડર કરવાની અરજી પર સુનાવણી થઇ હતી. આઇએનએક્સ ભ્રષ્ટાચાર...
આઇએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને જામીન માટે સંબંધિત કોર્ટમાં અરજી કરવા જણાવ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન ચિદમ્બરમે કોર્ટ સમક્ષ જણાવ્યું કે...
આઈએનએક્સ મીડિયા મામલે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને રાહત આપી છે. કોર્ટે કાર્તિને 23થી 31 જુલાઈ સુધી વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી છે. કાર્તિએ બિઝનેસ માટે...
આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ધરપકડથી આપવામાં આવેલી વચગાળાની રાહતને પહેલી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. આ મામલામાં ગત મહીને...