GSTV

Tag : Interest

મોટા સમાચાર/ ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે આવી ખુશખબર, પાક ધિરાણનું એક પણ રૂપિયાનું નહીં ભરવું પડે વ્યાજ

Zainul Ansari
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય...

વધુ એક ઝટકો/ આજથી ઘરનું ઘર લેવું પણ પડશે મોંઘુ! હોમ લોન લેવા પર નહીં મળે આ વધારાની છૂટ

Bansari Gohel
દેશો હાલ વધતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘર લેવું મોંઘુ થઈ ગયું છે. હકીકતમાં, પ્રથમ વખત ઘર ખરીદનારાઓ કે જેઓ હોમ...

કમાલ છે/ આ યોજનામાં દર મહિને લગાવો 1,000 રૂપિયા અને મળશે 12 લાખનો ફાયદો, જાણો કેવી રીતે

Damini Patel
નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે અને ઘણા લોકો પૈસાની બચત કરવા માટે મોટા ફાયદાનો જુગાડ શોધી રહ્યા છે. શેર બજારમાં પૈસા લગાવવું બધાની બસની...

બેંકમાં સોનુ જમા કરીને કમાઈ શકો છો વ્યાજ, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

Mansi Patel
ભારત માટે સોના પ્રત્યેનો પ્રેમ કોઈ માટે રહસ્ય નથી રહ્યો. એક સમયે ભારતને સોનાનું પક્ષી કહેવાતું હતુ. વર્ષ 2015માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ મોનેટાઈઝેશન...

EPFOનાં 6 કરોડ ખાતાધારકોને થયો ફાયદો, સબ્સક્રાઈબર્સનાં ખાતામાં ટ્રાન્સફર કર્યુ વ્યાજ

Mansi Patel
નવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે પ્રોવિડન્ડ ફંડ પર મળતા 8.5% વ્યાજ સંપૂર્ણ જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ...

બેંક FD અથવા કૉર્પોરેટ FD, જાણો ક્યાંથી મળે છે વધારે રિટર્ન અને ક્યાં છે રિસ્ક!

Mansi Patel
જો રોકાણની વાત કરવામાં આવે તો, મોટાભાગના લોકોના મનમાં રોકાણ કરવા માટે એફડી જ આવે છે. કેમ ના આવે, એફડીમાં રોકાણ કરવાથી ફિક્સ રિટર્નની બાંયધરી...

તહેવારની સિઝનમાં ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ 8 બેંકો આપી રહી છે બંપર ફાયદો

Mansi Patel
જો તમે તહેવારની સીઝન એટલે કે દિવાળી પર કોઈ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઘણી વાર લોકો મોંઘી...

મીસકોલ કરો અને 1 રૂપિયામાં સ્કુટર લઈ આવો,જલ્દી કરો ફરી નહી મળે આવી ઑફર

Dilip Patel
તહેવારની સિઝનમાં બાઇક કે સ્કૂટી ખરીદવા ફેડરલ બેંકે એક સુવિધા રજૂ કરી છે, જે ગ્રાહકો માત્ર 1 રૂપિયાની ચુકવણી પર દ્વિચક્રી વાહન ખરીદી શકે છે....

મોટા સમાચાર/ લોન મોરેટોરિયમમાં લાગતા વ્યાજના વ્યાજ પર મળશે રાહત, જાણો વિગત

Arohi
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 6 મહિના માટે આપવામાં આવેલી લોન મોરેટોરિયમ (Loan Moratorium)ની મર્યાદા પૂર્ણ થઈ ચુકી છે. 31 ઓગસ્ટની લોન મોરેટોરિયમ સુવિધાનો સમયગાળો પૂર્ણ...

સાવધાન/ PF પર 42 વર્ષમાં સૌથી ઓછું વ્યાજદર મળવાનો ખતરો, 2700 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટક્યું

Dilip Patel
નાણાકીય વર્ષ 2019-20 માટે દેશભરમાં 6 કરોડથી વધુ પીએફ ખાતા ધારકોને બે ભાગમાં વ્યાજ ચૂકવી શકાય છે. થાપણો પર 8.15% વાર્ષિક વ્યાજ આપવાનું નક્કી કરવામાં...

વ્યાજ પર વ્યાજ લઇને પ્રામાણિક ઋણ લેનારાઓને સજા આપી શકાય નહીં

Dilip Patel
સુપ્રીમ કોર્ટ લોન મોરટેરિયમ અવધિ સમાપ્ત કરવા અને કોવિડ -19 રોગચાળા વચ્ચે વ્યાજ દરમાં વધુ માફી માટેની અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે...

અમદાવાદીઓ માટે સારા સમાચાર, ટેક્સ મામલે એએમસીએ આપી સૌથી મોટી રાહત

GSTV Web News Desk
બાકી રહેતા પ્રોપર્ટી ટેક્સને લઈને અમદાવાદના રહીશો માટે સારા સમાચાર છે. 16 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ટેક્સમા વ્યાજ માફીની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત ચાલી...

અહીંયા લગાવો પૈસા મળશે 8.60 ટકા કરતાં પણ વધારે વ્યાજ, ફક્ત 15 દિવસ જ બાકી

Mansi Patel
દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, વ્યાજના દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ, તે જ સમયે તમારી પાસે સૌથી વધુ વ્યાજ દર મેળવવાની પણ...

રાજ્ય સરકારે બે વર્ષમાં 35 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું, ગુજરાત ઉપર કુલ દેવું છે આટલા લાખ કરોડ

GSTV Web News Desk
ગાંધીનગર- ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 2.40 લાખ કરોડ થયું છે, જ્યારે સરકારે બે વર્ષમાં 35000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. જાહેર દેવાના આંકડા રાજ્યમાં...

આ છે બૉલીવુડનાં સ્ટાર કિડ્સ જેઓ એક્ટિંગમાં નથી બનાવવા માંગતા કરિઅર

Mansi Patel
બૉલીવુડમાં હંમેશા સ્ટાર કિડ્સ એન્ટ્રી લે છે. દર વર્ષે કોઈને કોઈ સ્ટાર્સનો પુત્ર કે પુત્રી ફિલ્મોમાં એન્ટ્રી લે છે. જોકે, આજનાં સમયમાં ઘણા એવા પણ...

નાના રોકાણકારોની મુશ્કેલીઓમાં થશે વધારો, સુકન્યા સમુદ્ધિના વ્યાજ દરમાં પણ કરાયો ઘટાડો

GSTV Web News Desk
સરકારે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇ દ્વારા ચાલુ વર્ષમાં ત્રણ...

વ્યાજખોરોના આતંકમાં થયો વધારો, અન્ય એક વ્યકિત ઘર છોડવા થયો મજબૂર…

pratikshah
રાજ્યમાં વ્યાજખોરોના આંતકમાં વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ દૂષણનાં કારણે અનેક લોકો એ જીવ ગુમામવવો પડ્યો છે. જ્યારે આવોજ એક કિસ્સો પંચમહાલમાં સામે...

ખાતમાં પૈસા નથી કે નથી કાર્ડ, ચિંતા ના કરો : પહેલાં વાપરો પછી અા બેન્કને અાપજો પરત

Karan
ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રકારની સુવિધાની શરૂઆત કરી છે. જો તમારા બેન્ક ખાતામાં પૈસા નથી અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ પણ નથી...

50 હજારની લોનના 14 લાખ કરતા પઠાણી ઉઘરાણીના ડરથી દિવ્યાંગે જીવાદોરી ટુંકાવી

Arohi
સમાજમાં વ્યાજખોરોના ત્રાસથી ઘણી વખત લોકો આપઘાત કરી લેતા હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણામાં રામપુર કુકસ ગામના એક દિવ્યાંગ...

બેન્કમાં પૈસા મૂકવા કરતાં પણ ઉત્તમ, ફિક્સ ડિપોઝિટ કરતા પણ મળશે વધુ વ્યાજ

Karan
અત્યાર સુધી અમે ફિક્સ્ડ ઇનકમ માટે બેંકમાં FD કરાવતા હતા, પરંતુ હવે આ જ રીતનું ઇનવેસ્ટમેન્ટ પોસ્ટ ઑફિસમાં થઇ શકે છે. પોસ્ટ ઑફિસમાં ટાઇમ ડિપોઝિટમાં...

સુરતમાં વ્યજાખોરોનો આતંક, બે યુવકો પર હુમલો, એકનું મોત

Yugal Shrivastava
સુરતમાં વ્યજાખોરોનો આતંક ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોએ લીધો યુવકનો ભોગ. વ્યાજના રૂપિયાની લેતી- દેતી મામલે યુવકની કરી હત્યા. વેડ રોડ સ્થિત બની ઘટના....

આજે RBI ની નાણા નીતિ સમિતિની બેઠક : વ્યાજદર સ્થિર રાખવાની શક્યતા

Karan
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાં નીતિ સમિતિની આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલની આગેવાનીમાં આજે બેઠક યોજાઇ રહી છે તેમાં ફૂગાવાના જોખમોને જોતા વ્યાજ દર સ્થિર રાખે...
GSTV