વર્ષ 2017માં સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદના કારણે થયેલા પાકના નુકસાન બાદ પાક વીમાનું વળતર મેળવવાની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જે દરમ્યાન...
પાક વીમાના વળતરના નામે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે હવે ખેડૂતો મેદાને પડ્યા છે. સહદેવ ઝાલા નામના ખેડૂતે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગરના...
પ્રિમીયમ લેવામાં પાવરધી અને વીમો ચૂકવવામાં છેલ્લી પાટલીએ બેસી જતી વીમા કંપનીઓને જાણે કોઇને ડર નથી. ત્યારે રાજ્ય સરકારે તો વીમા કંપની પર દબાણ લાવવાની...
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતએ વીમા કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સલ સોંપો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ પાક વીમો ચુકવવામાં ન આવતા ખેડૂતે...
રાજ્ય સરકારના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ જૂનાગઢમાં વીમા કંપનીએ કરેલા નફા અંગે અજાણ જોવા મળ્યા હતા. આજે તેઓ જુનાગઢમાં આધુનિક લેબોરેટરીના ઉદ્ધાટન પ્રસંગે આવ્યા હતા....
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળનારા ગેસ સિલિન્ડરની સાથે 50 લાખ રૂપિયા સુધીનો ઈન્સ્યોરન્સ એકદમ ફ્રી મળે છે. તેનો મતલબ છેકે, જો રસોઈ બનાવતી વખતે એલપીજી...
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ ભ્રષ્ટાચારને ડામવા માટે તમામ બેંકો, વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકારના વિભાગોને નિર્દેશ આપ્યો છે કે સંવેદનશીલ પદો પર કામ કરતા કર્મચારીઓનું...
અમદાવાદ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટોએ આશ્રમ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેલ્લા ત્રણ મહિનાથી વીમાધારકને મેડિકલના વીમાના પૈસા મળતા ન હોવાથી એજન્ટોએ વિરોઘ વ્યક્ત કર્યો...