સ્વસ્થ પતિ બેરોજગાર હોવાનું કહી પત્નીના ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત નહિ થઇ શકે : કોર્ટ
શારીરિક રીતે સ્વસ્થ પતિ બેરોજગારીનું કારણ આપીને તેની પત્નીની ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. ઈન્દોરની ફેમિલી કોર્ટે નોકરી કરતી પત્નીઓના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો...