ચીનની સરહદની દેખરેખ રાખતી ભારતીય સેના થિયેટર કમાન્ડ બનાવવા તરફ આગળ વધી રહી છે. થિયેટર કમાન્ડના નિર્માણથી સરહદ સંસાધન વ્યવસ્થાપનને વેગ મળશે. ભારતીય સેનાએ તાજેતરમાં...
તમામ પક્ષોને પરિસ્થિતિથી વાકેફ કરવા ચીન સાથે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનમા રજૂ કરેલા જૂઠ પરના વિવાદને નવો વળાંક અપાવ્યો છે. ચારે...
ચીન-પાકિસ્તાનની હિમાલયની ભૂમિ સરહદ પર તનાવને ધ્યાનમાં રાખીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નૌસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. દરિયાઈ – નૌકાદળના ચીફ એડમિરલ કરમબીર સિંહ...
ભારતમાં ચીની સૈન્ય ઘુસી આવ્યા બાદ લીધેલા પગલાંમાં રશિયા અને અમેરિકાને વિશ્વાસ લઈને જાણકારી આપી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લવાદ પ્રસ્તાવને ભારત અને ચીન...
લદાખમાં ચીન-ભારત બોર્ડર શાંતિપૂર્ણ સમાધાનના વચન અંગે બંને દેશોમાં વાતચીત થઈ છે. જોકે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની દાવપેચ ચાલુ છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ...
એપ્રિલ માસમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વુહાન ખાતેની અનૌપચારીક મુલાકાતની અસર ભારત અને ચીનની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર જોવા મળી...
ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ચીને પોતાના તેવરોમાં નરમાશ દાખવતા ભારતીય સેના સાથે યુદ્ધાભ્યાસનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ યુદ્ધાભ્યાસને ચીને ડોકલામ સૈન્ય ગતિરોધ પહેલા કોઈપણ કારણ...
ડોકલામમાં સતત વધી રહેલી ચીનની ગતિવિધિ સામે ચીને બોર્ડર સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ચીન પોતાની બોર્ડર પર પીપલ્સ લિબ્રેશન આર્મીને તૈનાત કરવાની તૈયારીમા...
ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતના નિવેદનથી ચીન ભડક્યું છે. ચીનનું કહેવું છે કે જનરલ રાવતનું નિવેદન બંને દેશો વચ્ચેના તણાવને વધુ વધારશે. ચીને આરોપ લગાવ્યો...
પીએમ મોદીની ચીન મુલાકાત પહેલા ચીની સૈનિકોને ડોકલામમાંથી ખસેડી દેવાયા હતા. જોકે હવે સિક્કિમ-ભૂતાન-તિબટ સરહદ પાસે ડોકલામ વિસ્તારમાં 1600થી 1800 જેટલા ચીની સૈનિકોએ ફરીથી અડ્ડો...
ચીન સાથેની સરહદે ચીની સૈનિકોના અતિક્રમણ અને ડોકલામ જેવા ગતિરોધની ઘટનાને રોકવા માટે આઈટીબીપી દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારત અને ચીન સરહદે દેશની...
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ડોકલામમાં ભલે આમને સામનેનો વિવાદ ઉકેલાય ગયો હોય. પરંતુ હજુ પણ બંને દેશોના સંબંધો સામાન્ય થયા નથી. રણનૈતિક પ્રયાસોથી ડોકલામમાં...
પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપનાની 68મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં લો ઝાહુઈએ કહ્યુ છે કે ભારત અને ચીને જૂના પૃષ્ઠોને બંધ કરીને સંબંધોનો નવો અધ્યાય...
તાજેતરમાં ચીનની તરફથી નેપાળ માટે તિબેટમાંથી પસાર થતો હાઈવે ખોલવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતની મુશ્કેલીઓ વધવાનો અંદેશો વ્યક્ત થઈ રહ્યો છે. ચીને તાજેતરમાં તિબેટમાંથી નેપાળની...
બ્રિક્સ શિખર સંમેલન વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે સકારાત્મક માહોલમાં દ્વિપક્ષીય વાટાઘાટો થઈ છે. ડોકલામ વિવાદના સૈન્ય તણાવના સમાધાન...
એશિયામાં ભારતના વધી રહેલા દબદબાથી રોષે ભરાયેલું ચીન પહેલેથી જ પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી તેને પોતાનું ‘બેસ્ટ ફ્રેન્ડ’ બનાવી ચૂક્યું છે. હવે ચીન પોતાની આ...