સારું કરિયર વર્તમાન સમયમાં યુવાઓની પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે, જેના માટે તેમણે ઘણી મહેનત કરવી પડે છે. વર્તમાન સમયમાં સમયમાં વિદ્યાર્થીઓ અને અભિભાવક બંન્ને...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરેંસી પર રોક લગાવવાની તૈયારી કરી રહી છે. માહિતી પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે, સરકાર એવા ભારતીય રિઝર્વ...
બિહારના નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ લોક જનશક્તિ પાર્ટી અને પરિવારની તમામ જવાબદારી તેમના પુત્ર ચિરાગ પાસવાન પર આવી છે. રામવિલાસ પાસવાનના અવસાન બાદ તેમની...
દરભંગાના મુકેશ સાહની હેઠળ બે વર્ષ પહેલાના નવા પક્ષ VIP સાથે ભાજપનું જોડાણ છે. સાહની પોતે 2013થી રાજકારણમાં છે. સાહિલા જ્ઞાતિનું નેતૃત્વ કરનાર સહાની સત્તાવાર...
મહારાષ્ટ્રમાં 1 લાખ ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્તિ આપે એવો ચૂકાદો આપ્યો છે. વડી ્દાલતની ઓરંગાબાદ બેંચે બેંકોને આદેશ કર્યો છે કે, ખેડૂતોને લોન આપે. ખરીફ...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર ઔતિહાસિક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. રાજ્યના પૂણે, ઓરંગાબાદ, કોંકણમાં પૂર આવેલું તે...
જાહેર ક્ષેત્રની 12 બેંકોને વેંચી દેવા માટે કેન્દ્રની મોદી સરકાર આગળ વધી રહી છે. તેની પ્રક્રિયામાં કોઈ દખલ નહીં કરે, 12 બેંકોમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો...
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રેવતી દુર્જનપુર ગામમાં ગયા અઠવાડિયે ભાજપના નેતા ધર્મેન્દ્રએ કરેલાં ભયાનક ગોળિબાર પછી તેને બચાવવા ખુલ્લો પક્ષ લઈને મેદાને પડેલા ભાજપના ધારાસભ્ય...
મધ્ય પ્રદેશની ભાજપ સરકારના વડા શિવરાજ સિંહ આર્થિક કટોકટીમાં ફસાયા છે. 2 લાખ શિક્ષકોનો પગાર થઈ શક્યો નથી. તેથી શિક્ષકો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં...
સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું રવિવારે નૌકાદળના દેશમાં બનેલા યુદ્ધ જહાજમાં આઈએનએસ – INS ચેન્નાઇથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી રીતે બનાવવામાં આવેલી સ્ટીલ્ડ ડિસ્ટ્રોયરથી...
કોરોના વાયરસની રસી બનાવવા માટે આખી દુનિયાના દેશો તૈયારી કરે છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, કોરોના વાયરસના જીનોમમાં ભારતમાં...
2010-10ની સરખામણીએ કૃષિ વાવેતર વિસ્તારમાં 2015-16માં ઘટાડો નોંધાયો છે. કુલ ક્ષેત્રફળ 2010-11માં 14,15,630 ચોરસ કિ.મી. હતું, તે 2015-16માં ઘટીને 13,95,060 ચોરસ કિ.મી. આવીને ઊભું છે....
કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમાં ફ્રેક્ટર થાય તો દેશના અર્થતંત્ર બેહાલ થાય છે. દેશની 45 ટકા ગ્રામ્ય વસ્તીના 70 ટકા ગ્રામીણ લોકો આજીવિકા...
સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડે તેના કર્મચારીઓને ઈનામ તરીકે વ્યક્તિ દીઠ 68,500 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. તેનાથી કંપની પર કુલ 1,700 કરોડનો બોજ વધશે....
કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ-ઔદ્યોગિક કામદારો (સીપીઆઈ-આઈડબ્લ્યુ) ના આધાર વર્ષમાં ફેરફાર કરી...