નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી(NCP)ના એક ઘડના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ‘એ બુધવારે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી પર ભારતના ઇશારા પર સત્તારૂઢ દળને વિભાજીત અને સંસદનો...
કોરોનાકાળમાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી પડી હતી. આવી સ્થિતિમાં, બેકારીમાં નોંધપાત્ર વધારો થયો. જો કે, આવા લોકોની મદદ માટે સરકાર ઘણી યોજનાઓ પણ લઈને...
સરકારના આદેશ મુજબ દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા અભિપ્રાયો લેવા દરેક જિલ્લામાં ડીઈઓ દ્વારા સંચાલકો,શિક્ષકો,વાલી મંડળો સાથે મીટિંગો કરવામા આવી રહી છે. ગ્રામ્ય ડીઈઓ અને...
ભારત સરકારને વિવિધ જાહેર માધ્યમોથી ફરિયાદો મળી છે કે ઘણા વિદેશી દેશો ભારતીય નાગરિકોને અપાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટને સ્વીકારતા નથી. આ માહિતી એએનઆઈ દ્વારા ટ્વિટર...
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ-સિયામ) ના પ્રમુખ રાજન વાઢેરાના જણાવ્યા અનુસાર કંપનીઓને વાહનો પર 3 થી 9 ટકાનો નફો મળે છે. વ્યાવસાયિક વાહનોના વેચાણ...
દેશમાં તીડના વિનાશની વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું છે કે પાકને ભારે નુકસાન પહોંચાડતી તીડને અટકાવવા માટે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત નવ રાજ્યોની ત્રણ...
ચીની સ્માર્ટફોન બ્રાન્ડ્સના કુલ વેચાણમાં કોરોનાના કારણે ઘટાડો જોવા મળી શકે છે. આઈડીસી ઇન્ડિયા, કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અને કેનાલિસના સંશોધકોનું માનવું છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓ...
આગામી 5 જૂલાઈએ નાણામંત્રી નિર્મલા સિતારમણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે આ બજેટમાં મોદી સરકાર બેંકિંગ સેક્ટર...
કેન્દ્ર સરકારે વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) પર લાગુ કરેલા પ્રતિબંધમાં પાંચ વર્ષનો વધારો કર્યો. પ્રતિબંધના સમયગાળા અંગે ભારત સરકારે એક અધિસૂચના...
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આજે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો. સરકારે નોટિફિકેશન દ્વારા આજે આ આદેશ જાહેર કર્યો હતો. સરકારે...
અમરેલીમાં આંગણવાડીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. અમરેલીની વડિયા પંથકની આંગણવાડીમાંથી કૌભાંડના પુરાવા જીએસટીવીને હાથ લાગ્યા છે. બાળકો અને સગર્ભા મહિલાઓ સાથે ચેડાં થઇ...
પાકિસ્તાનમાં વસતા હિંન્દુઓ કે જે ધર્મપરિવર્તન, મહિલાઓની અસલામતી અને વિવિધ અત્યાચારોને લઇને ભારતમાં આવીને લોંન્ગ ટર્મ વિઝા પર વર્ષોથી વસવાટ કરતા હતા. તેવા લોકોને ભારતીય...
સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં બ્રિટિશ હાઈકમિશન દ્વારા ભારત સરકાર સમક્ષ ખ્રિશ્ચિયન મિશેલના કાઉન્સેલર એક્સેસની માગણી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. મિશેલ 3600 કરોડ...
પાકિસ્તાન સરકારે કરતારપુર કોરિડોરને વિકસિત કરવાના ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. પાકિસ્તાને કરતારપુર કોરિડોર પર થોડા સમયગાળામાં સારા સમાચાર આપશે. શક્યતા વ્યક્ત કરવામાં આવી...
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર જલ્દીથી એક મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. જૂની ગાડીઓને ભંગારમાં આપીને નવી ઇલેક્ટ્રિક કાર અથવા ટુ-વ્હીલર ખરીદવા...