આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેગેઝિન ‘ધ ઈકોનોમિસ્ટ’ના નવા અંકમાં મોદીના શાસનમાં ભારતમાં લોકશાહીનું પતન થઈ રહ્યું હોવાની ટીકા કરાઈ છે. ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલે ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ...
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા બતાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે મંદીમાં આવી ગઈ છે. જોકે જૂન ક્વાર્ટરની તુલનાએ રિકવરી જોના મળી છે, પરંતુ આ...
આજે નાણામંત્રી નિર્મલા સિતારમણે નવી યોજનાની જાહેરાત કરી છે જેના પર દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે દાવો કર્યો છે કે, દેશની અર્થવ્યવસ્થા ભયાનક મંદીની ઝપેટમાં...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું કે અર્થતંત્રમાં હવે સુધારણાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો કે, તે જ સમયે, તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં...
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીમાં સપડાયું છે. આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ માઈનસ 4.4 ટકા રહેશે. ભારતના અર્થતંત્ર...
કોરોના સમયગાળામાં ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને મોટો ઝટકો લાગ્યો હશે, પરંતુ સમયની સાથે તે બધુ ઠીક થઈ જશે. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો...
એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં 23.9 ટકાનો જંગી ઘટાડો થયો છે. જોકે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમનું કહેવુ છે કે, ભારતની ઈકોનોમીનો સૌથી ખરાબ સમય પસાર...
જુલાઈ મહિના દરમિયાન દેશના સર્વિસ સેક્ટરમાં પણ ઘટાડો થયો. કોરોના વાયરસને કારણે દેશના વિવિધ ભાગોમાં લોકડાઉનને કારણે કંપનીઓ કામગીરી ઘટાડવાની ફરજ પાડે છે અને કર્મચારીઓમાં...
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડાઓ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર 6.47 અબજ ડોલરની મોટી વૃદ્ધિ...
ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને પગલે સમગ્ર વિશ્વજગતનું અર્થતંત્ર ખાડે ગયું છે. ભારતમાં તેની ઓછી અસર થઈ છે અને ઝડપી રિકવરીના ખોટા દાવા કરતા રાજકીય...
એક નવા અંદાજમાં ઘરેલું રેટિંગ એજન્સી ઇક્રાએ સોમવારે કહ્યું હતું કે, જૂન ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 20%નો ઘટાડો થઈ શકે છે. કોવિડ-19 રોગચાળાને રોકવા માટે દેશભરમાં...
લોકડાઉન લંબાવવાને કારણે છેલ્લાં 40 વર્ષમાં ભારત પર આર્થિક મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે એવી ચેતવણી ખાનગી ક્ષેત્રની ટોચની બેંકો પૈકીની એક એક્સિસ બેંકે એના...
આંતરરાષ્ટ્રિય બેન્ક બાર્કલેઝ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે, દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થંત્રને 120 અબજ ડોલરનુ નુકસાન થશે. બેન્કના આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, બદલાતી...
સોનાનો ભંડાર મળવાના કારણે ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો અચાનક જ ચર્ચામાં આવી ગયો. આ જિલ્લાના ગામડાંઓના વિસ્તારમાં 3 હજાર ટનથી વધુ સોનાનું મળ્યું છે. જેની...
કેન્દ્ર સરકારના AGR ની ચૂકવણીને લઈને સુપ્રીમ કોર્ટ પાસેથી સમય ન મળતા હવે વોડાફોન-આઈડિયાના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. સરકારના ટેલિકોમ વિભાગના જણાવ્યા પ્રમાણે...
અનેક નકારાત્મક સમાચારો વચ્ચે મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. 2.94 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા...
ઝારખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ અને તેના સાથીદાર પક્ષોના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા પી. ચિદમ્બરમ શુક્રવારે ઝારખંડ પહોંચ્યા હતા. ત્યારે રાંચીમાં પત્રકાર પરિષદને...
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થતંત્ર મંદીમાં ધકેલાવાની ઘટનાને લાંબા સમય પછી થનારી ઘટના ગણાવી છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટૂડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશનની...