કોરોના વાયરસ રોગચાળાને કારણે, લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી અને મોટી સંખ્યામાં લોકોની રોજગારી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. આ પછી, રોગચાળાની બીજી લહેરમાં...
કોરોના સમયગાળામાં નોકરીની ખૂબ મારામારી છે. આવી સ્થિતિમાં કાયમી કમાણીનો વિકલ્પ શોધી રહેલા લોકો માટે પીએમ કુસુમ યોજના મદદરૂપ સાબિત થઈ શકે છે. આમાં, તમે...
છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાકાળમાં જનતા કોરોના અને ઠપ્પ થઈ ગયેલા કામધંધાથી હેરાન છે. એક તરફ કોરોનાને કારણે અનેક પરીવારોમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિના મોતને પગલે...
1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ લોન્ચ કરશે. 29 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને સદનોને સંબોધનની સાથે જ સંસદનું આ બજેટ સત્ર શરૂ...
ખેડુતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ખુદ આ અંગે માહિતી આપી છે...
બેંકોની ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં મળતા વ્યાજ દરમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો થઈ રહ્યો છે. નિવૃત્ત થયેલા લોકો માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝીટ યોજનાઓ નિયમિત આવકનો ઉત્તમ...
કોરોના વાયરસના પ્રકોપને કારણે ભારતની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોના જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે. લોકડાઉનને કારણે રાજ્યોને કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ વ્યક્ત કરવામાં...
ભવિષ્ય નિધિને લઈને નોકરીદાતાઓ ઘણા ઉત્સુક રહે છે. દર મહિને પગારમાંથી કાપવામાં આવતી ભવિષ્યનિધિમાં જનારા પૈસા પહેલા તો ખટકે છે બાદમાં બાર બાર બેલેન્સ ચેક...