કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે હજુ સુધી એડવાન્સ ટેક્સ ભર્યો નથી, તો જલ્દી કરો. નાણાકીય વર્ષ 2021-22 માટે એડવાન્સ ટેક્સના હપ્તાઓ સબમિટ કરવાની...
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલીક ગેર-નિવાસી અને વિદેશી રોકાણકારોને 2020-21 પછી આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ છૂટી ગઈ છે. એક નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર...
કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે કેટલીક જરૂરિયાતના કામોની ડેડલાઇન વધારી દીધી છે. હવે ઇનકમ ટેક્સ રિટર્ન, આધાર-પાન કાર્ડ લિંક, ડિમેટ કેવાયસી અપડેટ કરાવવા જેવા કેટલાક...
સરકારે ગુરુવારે આવકવેરા રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બરે સુધી લંબાવાઈ હતી. આ ડેડલાઇન તેવા...
આવકવેરા વિભાગે (Income Tax Department) નાણાકીય વર્ષ 2021-22 માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છૂટ માટે ઘોષણા ફોર્મ સૂચિત કર્યું...
ઇક્વલાઇઝેશન લેવી(સામાન્યીકરણ શુલ્ક) અને રેમિટન્સ માટે વિવરણ દાખલ કરવા સંબધી વિવિધ અનુપાલનો અને જીએસટી માફી યોજનાનો લાભ ઉઠાવવા માટેની વિવિધ તારીખો વધારી દીધી છે. કરદાતાઓને...
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવામાં અને જીએસટીના નાણાં જમા કરાવવા માટે ચૂકવવાના થતાં વ્યાજમાં પણ રાહત આપવાનો નિર્ણય આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં...
સરકારે 50 કરોડ રૂપિયાથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે એક એપ્રિલથી B2B(કંપનીઓ વચ્ચે) લેવડ-દેવળને ઈ-ઈન્વોઈસ(E-invoice) કાઢવું અનિવાર્ય કરી દીધું છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ વેરા અને સીમા...
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાંકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. તે અનુસાર બિલેટેડ / સુધારેલ ઇન્કમટેક્ષ રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ 3...