આવકવેરાના દરોડામા હીરો મોટોકોર્પમાં 1,000 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગે તેની તપાસમાં જાણ્યું કે કંપનીએ 1000 કરોડ રૂપિયા નકલી બતાવ્યા છે, જ્યારે વાસ્તવમાં...
સોનાનું આકર્ષણ દરેક ભારતીયને છે. તે માત્ર રોકાણ કરવાની એક સારી રીત નથી.પરંતુ સોનાના દાગીના વ્યક્તિત્વને પણ નિખારે છે. સ્ત્રીઓ માટે સોનાના દાગીનાનો પ્રેમ જાણીતો...
શિવસેના સાંસદ સંજય રાઉતે મંગળવારે રાજ્યસભાના સભાપતિ વેકૈંયા નાયડુને પત્ર લખીને આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર સરકારને ધ્વસ્ત કરવાથી ઈનકાર કર્યા બાદ ED તેમને અને તેમના...
આવકવેરા વિભાગે શાઓમી અને ઓપ્પોની 6,500 કરોડની બેહિસાબી આવક પકડી છે. ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરે દિલ્હી અને બીજા 11 રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આસામ, પશ્ચિમ...
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ દિવસોમાં કેશ ટ્રાન્જેક્શનને લઈને ખૂબ જ સતર્ક બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર...
બિઝનેસમેન પીયૂશ જૈનના કાનપુર સ્થિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે કનૌજમાં પણ તેના કારખાના અને ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા...
આવકવેરા ખાતાની ટીમે પુણેના એક ડેરી ઉદ્યોગ ગુ્રપ પર રેડ પાડીને 400 કરોડ રૂપિયાની બિનહિસાબી મતા પકડી પાડી હતી. ડેરી ફાર્મીંગ અને દુગ્ધજન્ય ઉત્પાદન કરતા...
અમદાવાદમાં ASTRAL કંપનીની કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. સિંધુ ભવન વિસ્તારમાં આવેલી આ ઓફિસ પર વહેલી સવારે આઇટી વિભાગના અધિકારીઓ ત્રાટક્યા...
મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારના વિૂરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારથી જોડાયેલી 5 સંપત્તિઓને...
આવકવેરા વિભાગ (IT Raid)એ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા ડિજિટલ માર્કેટિંગનું કામ કરતાં એક ગ્રુપ અને કેંપેઇન મેનેજમેન્ટ સાથે સંબંધિત ફર્મો પર દરોડા પાડીને કરોડો રૂપિયાની...
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલીક ગેર-નિવાસી અને વિદેશી રોકાણકારોને 2020-21 પછી આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ છૂટી ગઈ છે. એક નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર...
આવકવેરા વિભાગે બેંગાલુરૂ સ્થિત સિંચાઇ અને હાઇવે પ્રોજેક્ટના ત્રણ મોટા કોન્ટ્રાક્ટરો પર દરોડા પાડીને 750 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક પકડી પાડી છે. તેમ સીબીડીટીએ એક...
આવક વેરા વિભાગે એક આદેશ જારી કરી ટેક્સ અધિકારીઓને પેન્ડિંગ ટેક્સના મામલાઓ ઉકેલવા માટે 30 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારવાનું કહ્યું છે. 2021-22ના બજેટમાં ફાઇનેન્સ એક્ટના...
સીબીડીટીએ શનિવારે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે ચેન્નાઈ સ્થિત બે પ્રાઇવેટ સિન્ડિકેટ ફાઇનાન્સિંગ ગુ્રપને ત્યાં દરોડા પાડી 300 કરોડનું કાળુ નાણુ પકડયું છે. તમિલનાડુની...
સરકારે ગુરુવારે આવકવેરા રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બરે સુધી લંબાવાઈ હતી. આ ડેડલાઇન તેવા...
અમદાવાદ શહેરમાં બિલ્ડરોને ત્યાં IT વિભાગે તવાઇ બોલાવી છે. શહેરના ટોચના 6 લેન્ડ ડીલર્સને ત્યાં IT વિભાગની ટીમએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ઇસ્કોન...
આવકવેરા વિભાગે (Income Tax Department) નાણાકીય વર્ષ 2021-22 માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છૂટ માટે ઘોષણા ફોર્મ સૂચિત કર્યું...
સુરતમાં યાર્ન એકમના ઠેકાણાંઓ પર આવકવેરાની ટીમે દરોડા પાડ્યાં છે. સુરતના રિંગ રોડ સહિત ત્રણ ઓફિસ ઉપરાંત દહેજ અને સેલવાસમાં પોલિસ્ટર યાર્ન સાથે સંકળાયેલી કંપની...
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે એસેસમેન્ટ ઈયર 2020-21 માટે બાકી રહેલા ટેક્સ રિફંડના સમાધાનને ઝડપી બનાવવા માટે ઓનલાઇન જવાબો ઝડપથી મોકલવા જણાવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ,...
રાજકોટમાં જાણીતા બિલ્ડર ફાઇનાન્સર, કોન્ટ્રાકટર અને ઇલેકટ્રોનિક્સનાં ધધાર્થી સહિતના ધંધાર્થીઓને ત્યાં ગઇકાલે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન અંદાજે ૧૦૦ કરોડ રૂા. ના...
આવકવેરા વિભાગે બુધવારે કહ્યું હતું કે 2020-21ના નાણાકીય વર્ષનું આવકવેરાનું રિટર્ન ભરતી વખતે સોફ્ટવેરની ખામીના કારણે જે કરદાતાઓને વધારાનું વ્યાજ અને લેઇટ-ફીની જે રકમ ચૂકવવી...