સંસ્થાનું કેહવું છે કે કોરોનાની બીજી લહેરમાં તેના 244 ડોકટરો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે, 736 કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા. દેશભરમાં અત્યાર સુધીમાં 1...
આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMA ની અરજી પર સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ દ્વારા આયુર્વેદથી માસ્ટર ડિગ્રીનો...
6 ઓક્ટોબર 2020ના રોજ, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસની સારવાર માટે આયુર્વેદ અને યોગના આધારે પ્રોટોકોલ બહાર પાડ્યા હતા. આરોગ્ય મંત્રાલયના આ પગલાથી ઈન્ડિયન મેડિકલ...
ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સુરત વિભાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ડોકટરોને થઈ રહેલી મુશ્કેલીઓ અને સુવિધાઓ આપવા માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. IMA...
આજે દેશભરમાં તબીબો એક દિવસની પ્રતિક હડતાલ પર બેઠા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એનએમસી બિલ 2017ના વિરોધમાં એક દિવસની પ્રતિક હડતાલનું એલાન કરાયુ છે....