પ્લાઝમા થેરપી કોરોનાની સારવાર માટે અસરકારક નથી અને તેઓ આ થેરપીને નેશનલ હેલ્થ ક્લિનિકલ પ્રોટોકોલમાંથી હટાવવા વિચાર કરી રહી છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...
રિલાયન્સ લાઇફ સાયન્સ કંપનીએ કોરોના વાયરસને લગતી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ એવી આરટી-પીસીઆર કીટ વિકસાવી છે, જે ટેસ્ટનું પરિણામ 2...
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે જો Corona Vaccine ના ક્લિનીકલ ટેસ્ટમાં સફળ થઈએ છીએ તો એક અસરકારક રસી વર્ષ...
દેશમાં કોરોના સંક્રમણને લઇને સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે કહ્યુ કે, દેશમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધતાની સાથે કેસ વધ્યા છે, પરંતુ રિકવરી રેટમાં પણ સતત સુધારો થઇ...
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) જે આરોગ્ય મંત્રાલય હેઠળ ભારતમાં કોરોનાવાયરસને નિયંત્રણમાં રાખવા માટે કામ કરે છે, જેને કોરોના ટેસ્ટિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો...
કોરોના વાયરસથી તેના ચેપથી વિશ્વવ્યાપી વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે વિશ્વભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1.46 કરોડને વટાવી...
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ રાજ્યોને સલાહ આપી છે કે કોરોના વાયરસ પરીક્ષણના અંધાધૂંધ ઉપયોગથી બચવું જોઈએ. ICMRએ જણાવ્યું હતું કે પરીક્ષણનો રેન્ડમ...
ભારતમાં નોવેલ કોરોના વાયરસ ડીસીઝ (Covid-19)ના પગપેસારો થયાને પાંચ મહીના વિતી ગયા છે. કોરોના અસરગ્રસ્ત અન્ય રાષ્ટ્રોમાં થયેલા રીસર્ચ અને દેશમાં પણ આ વાયરસની ક્યાં...
3 જુલાઇ સુધીમાં દેશભરમાં કોરોના રોગીઓના પરીક્ષણ કરવામાં આવેલા નમૂનાઓની કુલ સંખ્યા 95,40,132 છે, જેમાં ગઈકાલે 2,42,383 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે...
કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે એક ખુશખબર આવી છે. 15 ઓગસ્ટે કોરોના વેક્સીન કોવેક્સીન (COVAXIN) લૉન્ચ થઇ શકે છે. આ વેક્સિનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર...
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા લેબોરેટરી મોનિટરીંગ ડેટાના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં Corona વાયરસના હુમલાનો દર 0.00332 ટકા છે. મતલબ કે, ભારતમાં પ્રતિ મિલિયન (10...
કોરોનાની મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આજે ખાનગી લેબોરેટરી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના (Corona) ના ટેસ્ટિંગ પરના રાજ્ય સરકારના નિયંત્રણો હટાવવાની રિટની...
વર્તમાન સમયમાં દેશ કોરોના સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. એવામાં સરકાર વધારેમાં વધારે લોકોનો...
કોરોના વાયરસના સંક્રમણને જાણવા માટે ચીનથી મંગાવાયેલી રેપીડ ટેસ્ટ કિટ્સ પર રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો બાદ ICMRએ દેશના રાજ્યોને બે દિવસ સુધી આ રેપીડ...
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)ના અહેવાલમાં દાવો કરાયો હતો કે, શ્વાસના દર્દીઓને ભેદી રીતે કોરોના થઈ શકે છે. કોઈ પ્રવાસ હિસ્ટ્રી ન હોવા છતાં...
કોરોના વાયરસ ફેલાવાની ઝડપને લઈને ICMR ની નવી રિપોર્ટમાં સારા સંકેતો મળ્યા નથી. રિપોર્ટ પ્રમાણે લગભગ 38.46 ટકા લોકો ન તો કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં...
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR ) એ સ્પષ્ટ કર્યું છે કે, એન્ટિ-વાયરલ ડ્રગ ‘હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન’ દરેકના ઉપયોગ માટે નથી અને તે ફક્ત તબીબી કર્મચારીઓ અને...