ભારત સરકરના પર્સોનલ ડિપાર્ટમેન્ટે આજે ગુજરાતના સરકારી અધિકારીઓને મોટી ભેટ આપી છે. 12 અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં(IAS) નિમણુંક અપાતાં અધિકારીઓને તહેવારો પહેલાં સૌથી મોટી ભેટ...
IAS અધિકારીઓ સિવાય કેટલાક ગુજરાત પોલીસ સર્વિસ (GPS)ના અધિકારીઓને પણ IPSમાં પ્રમોશન મળશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે GAS કેડરના એક ડઝનથી વધારે અધિકારીઓને પ્રમોશન આપીને તેમને...
જીએએસ કક્ષાના અધિકારીઓને ઝોન અને IAS અધિકારીઓના કોવિડ માટે વિશેષ કામગીરી સોંપવાના આવી છે. AMC વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે અનુભવી અધિકારીઓની જરૂર હાલ...
કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્ર જ્યારે એક જૂથ થઈને લડત આપી રહ્યું છે, ત્યારે કેન્દ્રના ઘણા IAS અધિકારીઓ પોતાના વ્યક્તિગત આડમ્બરને પ્રાધાન્ય આપી રહ્યા...
કોરોનાનો વ્યાપ રોકવા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ અપાયો છે. જરૂર પડે તો શંકાસ્પદ કેસમાં આવા લોકોને આઈસોલેશન સેન્ટરમાં પણ...
છતીસગઢના રાયગઢના ૧૮ વર્ષનાએક વિદ્યાર્થીએ બોર્ડ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થી બીજી વખત નાપાસ થયો હતો. જેના લીધે તેણે આપઘાત...
ગુજરાતના 20 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાંઆવી છે. અને ત્રણ ઓફિસરોને વધારાના હવાલા આપવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં રાજ્યના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓ...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વહીવટી તંત્રને નવા વર્ષની ગિફ્ટ આપી છે. રાજ્યના પોલીસ તંત્રના 16 આઇપીએસ ઓફિસરો તેમજ 13 આઇએએસ અધિકારીઓને બઢતી આપી છે....
વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનુ નિધન થયું છે. જગદીશ ઠક્કર ર૦૦૧થી નરેન્દ્ર મોદીની સાથે કામ કરતા હતા. ૧૯૮૬થી તેઓ ગુજરાતમાં સીએમના પીઆરઓ તરીકે કામગીરી બજાવતા...
ઓડિશાના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં સામેલ થયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. સારંગી લોકસભાની ચૂંટણી લડે...
દેશભરમાં ચાલી રહેલી મીટુની લહેરથી પંજાબ પણ અછૂતું નથી. પંજાબના એક મહિલા આઈએએસ અધિકારીએ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન પર માનસિક રીતે હેરાનગતિ કરવાનો અને મોડી...
સુરતમાં સોમવારની રાત્રે એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી અને એક આઈએએસ અધિકારી વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દિલ્લી-સુરત ફલાઈટ સુરત...
નવા ચૂંટણી કમિશનર તરીકે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સુનિલ અરોરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આના સંદર્ભે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે. નસીમ જૈદી...