ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM)ના પહેલા યુનિટને જેસલમેર ખાતે...
દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દેશમાં બગડી રહેલી સ્વાસ્થ્ય સેવાઓને ટેકો આપવા માટે બીજા દેશો પાસેથી મદદ માંગવી પડી રહી છે. કોરોના મહામારીના...
દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનમાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુસેનાની તહેનાતી કરવામાં આવશે. સૂત્રો મુજબ બીજા દેશોથી...
ભારતીય વાયુસેનાના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ગુરૂવારના રોજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મતદભેદ અને સેનાની તૈયારી પર નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીના...
ભારતીય વાયુસેના (Indian Airforce) આજે પોતાનો 88મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ચીન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે ગાજિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેનાએ પોતાનું શૌર્ય...
આવતા મહિના સુધીમાં ફ્રાન્સથી 4 થી 5 રફાલને ભારતને સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં, દસાઉ એવિએશનને સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે 10 રાફેલ વિમાન...
ભારત અને ફ્રાન્સની વચ્ચે ચાર વર્ષ પહેલા થયેલી સમજૂતી મુજબ ભારતમાં પાંચ રફાલ વિમાનોનું આગમન થઇ ગયું છે. ત્યારે સત્તાવાર રીતે 10 સપ્ટેમ્બરે તેનો ભારતીય...
ભારતે મોરિશિયસને મદદ મોકલી છે. ત્યાંની સરકારે દક્ષિણ-પૂર્વ દરિયાકાંઠે બળતણના લિક સાથેના વ્યવહાર માટે મદદ માંગી હતી. જે પછી ભારત સરકારે 30 ટનથી વધુ તકનીકી...
લદ્દાખમાં ભારત-ચીન સરહદ નજીક ચીની એરફોર્સની હિલચાલ જોવા મળી છે. ભારતીય વાયુસેનાએ વિમાનને તેના આગળના એરબેઝ પર મૂક્યું છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ...
ચીન સરહદ પર વધતા તનાવ અને લોહિયાળ અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હકીકતમાં, ચીન સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્યાં સૈન્ય...
ભારતીય હવાઇ દળ દેશના ઉત્તર અને પશ્ચિમ સરહદ વિસ્તારમાં દુશ્મનો સામે રક્ષણ માટે ભવિષ્યમાં મોટા પગલા ભરવા પર કામ કરી રહી છે.ભારતીય વાયુસેનાના વડા આર.કે.એસ....
ભારતીય વાયુસેનાએ શનિવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાના નામને સામેલ કરવાની મંજૂરી આપી હતી. આતંકી હુમલામાં સ્કવોડ્રન લીડર શહીદ થયો હતો. તેમના પત્ની...
ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ...
વાયુસેનાનુ AN-32 વિમાન દુર્ઘટના થયા બાદ વિમાનમાં સવાર તમામ 13 યાત્રીઓના મૃતદેહ મળી આવ્યા. આ વિમાને ત્રીજી જૂને આસામના જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી....
ભારતે વિશ્વ સાથે તાલ મીલાવતુ એક ઉત્તમ ઉદાહરણ પુર પાડ્યુ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે. ઇસરો...
પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. બુધવારે રાતે જમ્મુ-કાશ્મીર સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જવાબી ફાયરિંગમાં...
દેશના નેતાઓએ રાજકીય મતભેદો ભૂલીને ભારતીય વાયુદળે કરેલા પાકિસ્તાનના આતંકી કેમ્પ પરના હુમલાની પ્રશંસા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓએ વાયુદળની જ...
ભારતીય એર ફોર્સની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં વિપક્ષે હવે ઇમરાન ખાન પર દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનની પીપીપી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાન હીના રબ્બાની ખારે કહ્યું...
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને ચીનના પડકારોને પહોંચી વળવાની દિશામાં મંગળવારે એક મહત્વપૂર્ણ કવાયત કરી હતી. આકસ્મિક એરલિફ્ટ ક્ષમતા ચકાસવા માટે ભારતીય વાયુસેનાએ 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને...
પાકિસ્તાન અને ચીનની વધતા લશ્કરી પડકારો વચ્ચે અપુરતા બજેટને કારણે ભારતીય વાયુસેનાની યુદ્ધસંબંધિત તૈયારીઓ પર અસર પડી રહી છે. ફંડની અછત ધીરેધીરે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ...