GSTV

Tag : IAF

જનરલ રાવતના હેલિકોપ્ટર અકસ્માતની તપાસ પર કેમ છે દુનિયાની નજર?

Vishvesh Dave
તારીખ – 31 ડિસેમ્બર, 2019. આ દિવસે, ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવત તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહ્યા હતા. પરંતુ આના એક દિવસ...

વાયુસેનાને મળી MRSAM મિસાઈલ સિસ્ટમ, 70 KMના પરિઘમાં બધું જ કરી શકશે તબાહ, જાણો ખાસિયત

Damini Patel
ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM)ના પહેલા યુનિટને જેસલમેર ખાતે...

ભારત અને રશિયા વચ્ચે થયા કરાર, IAF ની તાકત વધારવા માટે લેવાયો એકે-103 રાઈફલ્સ લેવા માટેનો નિર્ણય, જાણો શું રહેશે આગળની રણનીતિ…?

Zainul Ansari
હાલ અફઘાનિસ્તાનની તાલિબાનોએ જે દુર્દશા કરી છે તેને ધ્યાનમા રાખીને આપણી સરકાર હાલ દેશની સુરક્ષાને લઈને ખુબ જ વધારે પડતી એલર્ટ બની ચુકી છે. હાલ...

ગર્વ છે / કોરોના મહામારીની જંગમાં ભારતીય વાયુસેનાએ 1500થી વધુ ઉડાન ભરી, 55 વખત પૃથ્વીના ફેરા મારવા સમાન

Bansari Gohel
દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દેશમાં બગડી રહેલી સ્વાસ્થ્ય સેવાઓને ટેકો આપવા માટે બીજા દેશો પાસેથી મદદ માંગવી પડી રહી છે. કોરોના મહામારીના...

ઓક્સિજનનો સમસ્યા દૂર કરવા માટે વાયુ સેનાની મદદ લેવાની તૈયારી, વિદેશથી મંગાવશે કન્ટેનર્સ

Damini Patel
દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનમાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુસેનાની તહેનાતી કરવામાં આવશે. સૂત્રો મુજબ બીજા દેશોથી...

ચમોલી દુર્ઘટના : રાહત કાર્યમાં IAF પણ તહેનાત, સંપર્કથી બહાર થયેલા ગામોમાં અપાશે રાસન

Mansi Patel
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને લઇ દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘણા લોકોના મોતની ખબર છે તો લોકો હજુ પણ લાપતા છે. બચાવ કાર્યમાં સેના,...

ચીની મીડિયાને વાયુસેના અધ્યક્ષનો તમાચો: સરહદ પર તમામ સ્થિતિનો સામનો કરવા સક્ષમ

Pritesh Mehta
ભારતીય વાયુસેનાના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ગુરૂવારના રોજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મતદભેદ અને સેનાની તૈયારી પર નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીના...

વાયુસેનાની તાકાતમાં થશે વધારો, વધુ 4 રફાલ નવેમ્બરના પહેલા અઠવાડીયામાં ભારતીય વાયુસેનામાં થશે સામેલ

Dilip Patel
ભારતીય વાયુસેનાને ટૂંક સમયમાં બીજા રફાલ લડાકુ વિમાનોનો બીજો માલ પ્રાપ્ત થશે. 1200 કરોડનું એક વિમાન પડે છે. એક વિમાનમાં એક જિલ્લામાં જેટલાં ગરીબો છે...

ભારતીય વાયુસેના ઉજવી રહી છે 88મોં સ્થાપના દિવસ, આકાશમાં ગરજશે રાફેલ સહિત ફાયટર જેટ્સ

pratikshah
ભારતીય વાયુસેના (Indian Airforce) આજે પોતાનો 88મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ચીન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે ગાજિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેનાએ પોતાનું શૌર્ય...

5 રાફેલ આવી ગયા હવે બીજા 5 આવવાની તૈયારીમાં છે, વાયુસેનાની તાકાતમાં વધારો

Dilip Patel
આવતા મહિના સુધીમાં ફ્રાન્સથી 4 થી 5 રફાલને ભારતને સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં, દસાઉ એવિએશનને સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે 10 રાફેલ વિમાન...

આતંકીસ્તાનને રાફેલનો લાગ્યો સૌથી વધુ ડર, ચીન પાસેથી મદદ માંગી

Dilip Patel
રફાલ ફાઇટર જેટ આજે ભારતીય વાયુ સેનામાં સત્તાવાર રીતે જોડાયા છે. તેથી સૌથી ચિંતા પાડોશી દેશ પાકિસ્તાનને કરી છે. ગરજુ મિત્ર ચીનેને તેમને રાફેલની સાથે...

ચીન સાથે તણાવ વધવાની વચ્ચે રાફેલ વિમાન આ તારીખે ઔપચારિક રૂપે વાયુસેનામાં થશે સામેલ

Mansi Patel
ભારત અને ફ્રાન્સની વચ્ચે ચાર વર્ષ પહેલા થયેલી સમજૂતી મુજબ ભારતમાં પાંચ રફાલ વિમાનોનું આગમન થઇ ગયું છે. ત્યારે સત્તાવાર રીતે 10 સપ્ટેમ્બરે તેનો ભારતીય...

ભારતે મિત્રતા નિભાવી, મોરેશિયસે મદદ માંગી એટલે તુરંત IAF સામાન ભરીને વિમાન મોકલી આપ્યું

Dilip Patel
ભારતે મોરિશિયસને મદદ મોકલી છે. ત્યાંની સરકારે દક્ષિણ-પૂર્વ દરિયાકાંઠે બળતણના લિક સાથેના વ્યવહાર માટે મદદ માંગી હતી. જે પછી ભારત સરકારે 30 ટનથી વધુ તકનીકી...

લદાખની સરહદ નજીક ચીની એરફોર્સની ચહલપહલ, ભારતના હવાઈદળના વડાએ આપી આ ધમકી

Dilip Patel
લદ્દાખમાં ભારત-ચીન સરહદ નજીક ચીની એરફોર્સની હિલચાલ જોવા મળી છે. ભારતીય વાયુસેનાએ વિમાનને તેના આગળના એરબેઝ પર મૂક્યું છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ...

તણાવ વચ્ચે વાયુસેના દેખાડી દેશે તાકાત : માત્ર 30 જ મિનિટમાં ચીની સરહદે પહોંચાડી દેશે ટેન્ક અને તોપ

Dilip Patel
ચીન સરહદ પર વધતા તનાવ અને લોહિયાળ અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હકીકતમાં, ચીન સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્યાં સૈન્ય...

પાકિસ્તાન-ચીનની ખૈર નથી, ઉત્તર અને પશ્ચિમ સરહદ વિસ્તારમાં 450 યુધ્ધ વિમાનો તૈનાત કરશે ભારતીય હવાઇ દળ

Bansari Gohel
ભારતીય હવાઇ દળ દેશના ઉત્તર અને પશ્ચિમ સરહદ વિસ્તારમાં દુશ્મનો સામે રક્ષણ માટે ભવિષ્યમાં મોટા પગલા ભરવા પર કામ કરી રહી છે.ભારતીય વાયુસેનાના વડા આર.કે.એસ....

વુહાનમાં ફસાયેલા 76 ભારતીયોની સાથે 7 દેશોનાં 36 નાગરીકોને IAF દ્વારા કરયા એરલિફટ, સવારે નવી દિલ્હી એરપોર્ટ પહોંચ્યું વિમાન

pratikshah
ચીનમાં કોરોના વાયરસનો જીવલેણ કહેર હજુ પણ યથાવત છે. કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત ચીનનું વુહાન શહેર થયું છે, ત્યારે આ શહેર માંથી ભારતે વધુ...

સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાનું નામ War Memorialમાં થશે સામેલ, પત્નીએ IAF અને ભારતીય જનતાનો માન્યો આભાર

Mansi Patel
ભારતીય વાયુસેનાએ શનિવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાના નામને સામેલ કરવાની મંજૂરી આપી હતી. આતંકી હુમલામાં સ્કવોડ્રન લીડર શહીદ થયો હતો. તેમના પત્ની...

મૈસૂરમાં IAFના હેલિકોપ્ટર Mi-17નું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ જાનહાનિ નહી

Mansi Patel
ટેક્નિકલ  ખામીના કારણે વાયુસેનાના એમઆઈ-૧૭ હેલિકોપ્ટરનું કર્ણાટકના માંડ્યામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. આ હેલિકોપ્ટરે મૈસૂરથી ઉડાન ભરી હતી. જોકે, ટેક્નિકલ ખામીના કારણે માંડ્યામાં હેલિકોપ્ટરનું...

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur
જમ્મુ કાશ્મીરના જમ્મુની તવી નદીમાં આવેલા ભીષણ પૂરમાં ફસાયેલા બે શખ્સ માટે વાયુસેના દેવદૂત સમાન સાબિત થઈ છે. તવી નદીમાં અચાનક પૂર  આવતા બે શખ્સ...

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur
ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ...

વાયુસેનાના AN-32 વિમાનની દુર્ઘટના બાદ 13 યાત્રીઓના મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા

Mayur
વાયુસેનાનુ AN-32 વિમાન દુર્ઘટના થયા બાદ વિમાનમાં સવાર તમામ 13 યાત્રીઓના મૃતદેહ મળી આવ્યા. આ વિમાને ત્રીજી જૂને આસામના જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી....

IAF ઈઝરાયલ પાસેથી ખરીદશે 100 સ્પાઈસ બોમ્બ, રક્ષા ડીલ માટે કરાયો કરાર

Mansi Patel
ભારતીય વાયુ સેનાએ ઈઝરાયેલ સાથે એક મોટી રક્ષા ડીલ કરી છે. ભારતીય વાયુ સેનાએ ઈઝરાયલ સાથે 300 કરોડનાં સ્પાઈસ બોમ્બ ખરીદવા માટે ડીલ કરી છે....

ભારતીય વાયુસેના અને ISRO વચ્ચે થયા કરાર,જાણો શું છે…

pratikshah
ભારતે વિશ્વ સાથે તાલ મીલાવતુ એક ઉત્તમ ઉદાહરણ પુર પાડ્યુ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે. ઇસરો...

અભિનંદનને લઇને પાકિસ્તાને કરી દીધી આટલી મોટી ભૂલ, આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ કર્યુ આવુ કામ

Bansari Gohel
શાંતિનો રાગ આલાપ્યા બાદ પાકિસ્તાન હવે ક્રૂરતા પર ઉથરી આવ્યું છે. એક બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના નિવેદનમાં કહે છે કે તે શાંતિ ઇચ્છે...

એર સ્ટ્રાઈક : પાકિસ્તાનની અવળચંડાઈ બાદ જાણો શું થયું આજે દિવસભર

Bansari Gohel
પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. બુધવારે રાતે જમ્મુ-કાશ્મીર સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જવાબી ફાયરિંગમાં...

મતભેદો ભૂલી તમામ વિપક્ષોએ એરફોર્સના સાહસને બિરદાવ્યું

Yugal Shrivastava
દેશના નેતાઓએ રાજકીય મતભેદો ભૂલીને ભારતીય વાયુદળે કરેલા પાકિસ્તાનના આતંકી કેમ્પ પરના હુમલાની પ્રશંસા કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓએ વાયુદળની જ...

ભારતીય સૈન્યની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ગરમાયો માહોલ, પાક સંસદમાં ઇમરાન ખાન શરમ કરોના નારા લાગ્યા

Yugal Shrivastava
ભારતીય એર ફોર્સની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં વિપક્ષે હવે ઇમરાન ખાન પર દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનની પીપીપી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાન હીના રબ્બાની ખારે કહ્યું...

ચીન અને પાકિસ્તાનના પડકારો સામે ભારતીય વાયુસેનાએ કરી મહત્વપૂર્ણ કવાયત

Yugal Shrivastava
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને ચીનના પડકારોને પહોંચી વળવાની દિશામાં મંગળવારે એક મહત્વપૂર્ણ કવાયત કરી હતી. આકસ્મિક એરલિફ્ટ ક્ષમતા ચકાસવા માટે ભારતીય વાયુસેનાએ 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને...

આઈએએફને બજેટમાં ઓછી ફાળવણી, અપગ્રેડેશન પ્રભાવિત

Arohi
પાકિસ્તાન અને ચીનની વધતા લશ્કરી પડકારો વચ્ચે અપુરતા બજેટને કારણે ભારતીય વાયુસેનાની યુદ્ધસંબંધિત તૈયારીઓ પર અસર પડી રહી છે. ફંડની અછત ધીરેધીરે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ...
GSTV