GSTV

Tag : Hindus

કાશ્મીર ખીણમાં નવરેહ પર હિંદુઓનો જમાવડો, પંડિતોને ફરી વસાવવાનું અભિયાન ચાલુ થશે

Damini Patel
‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્રી નવરાત્રિના પહેલો...

RSS પ્રમુખ મોહન ભાગવત બોલ્યા,- ભારતે ‘ભારત’ રહેવું હોય તો તેણે હિન્દુ રહેવું જ પડશે

Damini Patel
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતું કે હિન્દુ અને ભારત બન્ને અલગ ન થઇ શકે. ભારતે જો ભારત રહેવું હોય તો ભારતે...

નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- દેશમાં સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક

Damini Patel
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે કહ્યું કે, સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક છે અને સમુદાયનું અલ્પસંખ્યપ થઇ ગયા પછી...

35 વર્ષ બાદ કાશ્મીરની ઘાટીમાં હિન્દુઓનું નિકળ્યું ધાર્મિક ઝુલુસ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mansi Patel
જમ્મુ કશ્મીરમાં હિન્દુ દેવી દેવતાઓનું એક ઝુલુસ નીકળ્યું હતું. આ ધાર્મિક ઝુલુસ રાજ્યના હિન્દુઓ માટે ઘણું મહત્વપૂર્ણ હતું. કહેવામાં આવી રહ્યું છે કે 35 વર્ષ...

સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીનો કરી દીધો ઇનકાર, વિવાદ થવાની પૂરી છે સંભાવના

GSTV Web News Desk
સુપ્રીમ કોર્ટે હિન્દુઓના લઘુમતી દરજ્જા માટે દાખલ કરેલી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજી કર્તા અશ્વિની ઉપાધ્યાયની દલીલ હતી કે દેશના નવ રાજયોમાં...

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

Yugal Shrivastava
નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના...

પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે આપ્યું મહત્વનું નિવેદન

Yugal Shrivastava
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક...

આ સંગઠને કહ્યું “રામ મંદિર મુદ્દે વટહુકમ એકમાત્ર ઉપાય”

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર મુદ્દે હાલ કોઇ વટહુકમ લાવવવામાં નહીં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં...

જાણો સીએમ યોગી પર કેમ સંત સમાજમાં પ્રવર્તી નારાજગી

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સીએમ યોગી આદિત્યનાથે ફૈજાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરતા સંતોમાં આનંદ કરતા ગુસ્સાની લાગણી વધી છે. સાધુ સંતોનો આરોપ છે કે, સીએમ...

“બકરીનું દૂધ પીવો છો તો તેને માતા માનો, હિંદુઓ બકરીનું માંસ ન ખાય”

Arohi
નેતાજી સુભાષચંદ્ર બોસના ભત્રીજાના પુત્ર ચંદ્રકુમાર બોસ અને ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રાય વચ્ચે ટ્વિટર પર શાબ્દિક ટપાટપી થઈ છે. ચંદ્રકુમાર બોસે ટ્વિટ કરીને કહ્યું હતું...

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ : કાશીને ક્યોટો બનાવવામાં કાશી જ નષ્ટ થઈ જશે

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના સંસદીય મતવિસ્તાર કાશીને ક્યોટો બનાવવાની વાત કહી ત્યારે કાશીને જાણનારા અને સમજનારાઓના દિલમાં એક જ સવાલ વારંવાર ઉઠ્યો હતો કે...

અફઘાનિસ્તારના જલાલાબાદમાં બોમ્બ વિસ્ફોટ : 20નાં મોત, 20 ઘાયલ

Yugal Shrivastava
અફઘાનિસ્તારના જલાલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 20 લોકના મોત અને અન્ય 20 લોકો ઘાયલ થયાં છે. 20 મૃતકમાં 12 જેટલા હિંદુ અને સિખનો  સમાવેશ થાય છે....
GSTV