GSTV

Tag : Hindu

સંઘ પ્રમુખ બોલ્યા- હિન્દુહિત જ રાષ્ટ્રહિત, તેને જ પ્રાથમિક્તા આપો, તેનાથી જ રાષ્ટ્ર નિર્માણ થશે

Damini Patel
હિન્દુઓ એટલા સક્ષમ છે કે કોઈનામાં તેમના વિરુદ્ધ ઊભા રહેવાની તાકાત નથી. હિન્દુ સમાજ કોઈનો વિરોધી નથી. ભારતમાં હિન્દુઓનું હિત જ રાષ્ટ્રહિત છે અને તેને...

હિન્દુ-મુસ્લિમ નહીં ખેડૂતોની વાત કરશે તેને જનતા મત આપશે,રાજકીય પક્ષો મતદારોને વહેચી શકે નહીં : ટિકૈત

Damini Patel
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારો આ વખતે જે લોકો ખેડૂતોના...

અમેઠીમાં રાહુલ ગાંધી પર વરસ્યા યોગી, કહ્યું- જેને મંદિરમાં બેસતા નથી આવડતું તે હિન્દુ અને હિન્દુત્વ પર જ્ઞાન આપી રહ્યાં છે

Damini Patel
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમેઠીમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. તેમણે હિંદુ અને હિંદુત્વની...

હિન્દુ-હિંદુત્વના ભાષણ પર રાહુલ ગાંધીના શિવસેનાએ કર્યા વખાણ, કહ્યું- કોંગ્રેસને બતાવી રહ્યા છે નવી રાહ

Vishvesh Dave
શિવસેનાએ જયપુરમાં હિંદુ અને હિંદુત્વ પર આપેલા નિવેદન માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે...

તમે હિંદુ છો હિંદુત્વવાદી નહિ, આ દેશ હિંદુઓનો છે હિંદુત્વવાદીઓનો નહી : રાહુલ ગાંધી

Zainul Ansari
રાજસ્થાનના જયપુરમાં મોંઘવારીના વિરોધમાં યોજાયેલી કોંગ્રેસની રેલીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો અને પીએમ મોદી તેમજ ભાજપની સરકાર પર બરાબરના વરસી પડ્યા. રાહુલ...

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel
અયોધ્યા જેવો જ વિવાદ મથૂરામાં ઉભો થઇ રહ્યો છે. એવામાં બળતામાં ઘી હોમવા જેવુ નિવેદન ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ આપ્યું છે. આનંદ સ્વરૂપે...

Photos/ પાકિસ્તાન માટે રમી ચુક્યા છે આ 7 બિન-મુસ્લિમ ક્રિકેટર્સ, લિસ્ટમાં છે ચોંકાવનારા નામ

Bansari Gohel
પાકિસ્તાન એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં મોટાભાગે મુસ્લિમ ખેલાડીઓ જ છે. ત્યાં હિન્દુ ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. આનું...

બાંગ્લાદેશ/ હિંદુઓ વિરૂદ્ધ કોમી હિંસા ભડકાવનારા તત્ત્વોએ ગુનો કબુલ્યો, નફરતયુક્ત પોસ્ટ મૂકી લાગણીને ઉશ્કેરી

Damini Patel
બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયામાં હિંદુઓ વિરૂદ્ધ નફરતયુક્ત પોસ્ટ મૂકીને અને મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઉશ્કેરીને હિંદુ લધુમતી સમાજ વિરૂદ્ધ કોમી હિંસા ફેલાવનાર ચાવીરૂપ શકમંદ અને તેના સાથીદારેએ...

બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા અટકવાનું નામ નથી લઈ રહી, કટ્ટરપંથીઓએ કાલી મંદિરની 6 પ્રતિમાઓ તોડી

Vishvesh Dave
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ જ છે. 16 ઓક્ટોબરના રોજ પણ...

ભરૂચમાં અશાંત ધારો લાગું છ્ત્તાં એક વિસ્તારમાં મચ્યો ઉગ્ર વિવાદ, ઘર-મંદિર બહાર લાગ્યા આવા બોર્ડ કે….

Vishvesh Dave
“દર ગુરુવારે, જલારામ બાપા મંદિરમાં સાંજે આરતી થતી. પછી એક દિવસ શૌકત અલીએ મંદિરની સામે જ એક ઘર ખરીદ્યું. તેણે આરતીનો વિરોધ શરૂ કર્યો. ધીરે...

વધુ એક ડાન્સિંગ ગર્લ/ હવે મંદિરના ગેટ પર ‘સેકન્ડ હેન્ડ જવાની’, બજરંગદળ લાલચોળ

Damini Patel
આ વિડિયો વાયરલ થયા બાદ બજરંગદળે યુવતીની હરકતનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે, આ પ્રકારના કૃત્ય કરનારાઓને સમાજમાં રહેવાનો અધિકાર નથી.વિડિયો મધ્યપ્રદેશના છત્તરપુર...

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રહીમયાર ખાન શહેરમાં મસ્જિદમાંથી પાણી ભરવાની બાબતે એક હિન્દુ પરિવારને માર મારવામાં આવ્યો હતો અને આખા પરિવારને ઘરમાં બંધ કરી દેવામાં...

RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા વાળા જાવેદ અખ્તરે કહ્યું- હિન્દૂ દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય

Bansari Gohel
રાષ્ટ્રીય સ્વયં સેવક(RSS) અને વિશ્વ હિન્દૂ પરિસદ(VHP)ની તુલના તાલિબાન સાથે કરી ચૂકેલા ગીતકાર જાવેદ અખ્તરે હિંદુઓને દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામકયા...

Auspicious Dates / ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તિથિઓ, તેમાં સ્નાન ન કરનારા બને છે પાપના ભાગીદાર

Vishvesh Dave
હિન્દુ ધર્મમાં, વ્યક્તિના મનની શુદ્ધતા સાથે, તનની શુદ્ધતાનું મહત્વ પણ કહેવામાં આવ્યું છે અને નિયમિત સ્નાન અને પૂજા વિશે કહેવામાં આવ્યું છે. સ્નાન કરવાથી આપણા...

શ્રાવણ 2021: કાલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, જાણો પૂજાની રીત, ઉપવાસના નિયમો અને શ્રાવણ સોમવારની સંપૂર્ણ સૂચિ

Vishvesh Dave
આજે અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખ છે. શ્રાવણ માસ આવતીકાલથી શરૂ થશે. આવતીકાલે 25 મી જુલાઈ, રવિવાર એ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. બીજા દિવસે 26...

ભાગવતના નિવેદન પર પલટવાર અસદુદ્દીન ઓવૈસી બોલ્યા- ‘આ નફરત હિંદુત્વની દેન છે…’, દિગ્વિજયે પણ પૂછ્યો હતો આ જ સવાલ

Damini Patel
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના...

મઝહબ નહીં શિખાતા આપસ મેં બેર કરના, હિન્દુ યુવાને 3 માસના મુસ્લિમ બાળકને લોહી આપી જીવ બચાવ્યો

Mansi Patel
મઝહબ નહિ સીખાતા આપસ મેં બેર રખના આવું જ થયું છે આજે ત્રણ માસના એક મુસ્લિમ બાળકને લોહીની જરૂર હતી જેને આજે એક હિન્દુએ લોહી...

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના, સમાજ થયો ફરી શર્મસાર

pratikshah
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના અટકવાનું નામ નથી લેતી. બહાવલપુર શહેરમાં 15 વર્ષની એક હિન્દુ કિશોરીનું તેના જ ગામના મુનીર અહમદે અપહરણ...

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

GSTV Web News Desk
પાકિસ્તાનમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ ગંભીર થઇ ગઇ છે. અહીંયા કોરોનાના 1560 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને 14 લોકોના મોત નિપજ્યા છે. લોકો મહામારીથી...

‘ક્યાંય જતા નહીં અહીં જ રહો…’ દિલ્હી હિંસાના કારણે ઘર છોડી રહેલા મુસ્લિમો માટે ઢાલ બન્યા હિંદુઓ

GSTV Web News Desk
દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે એક બીજા માટે હિન્દુ મુસ્લિમો ઢાલ બનીને ઉભા રહ્યા હોય તેવા સંખ્યાબંધ કિસ્સા બહાર આવી રહ્યા છે. લોકોમાં હિંસાનો ભય...

માનવતા મરી નથી પરવારી : દિલ્હી હિંસામાં હિંદુ યુવક પોતે દાઝી ગયો છતાં 6 મુસ્લિમ ભાઈઓને બચાવ્યા

Mayur
એક તરફ દિલ્હીમાં બે કોમ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાખોરો એકબીજાના લોહીના તરસ્યા બન્યા હતા ત્યારે બીજી તરફ એવી પણ ઘટના બની કે...

ડાંગ વિસ્તારમાં ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો

GSTV Web News Desk
ડાંગના ભોગડીયા ખાતે ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પર્ણે આદિવાસી વિસ્તાર છે. જે દેશના વિકાસની...

ફેક બંધારણના વિવાદ વચ્ચે મોહન ભાગવતે બંધારણ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

GSTV Web News Desk
આરએસએસના વડા મોહન ભાગવતના નામે ફરતા થયેલા ફેક બંધારણના વિવાદ વચ્ચે મોહન ભાગવતે બંધારણ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. બરેલીની રુહેલખંડ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાનને સંબોધિત...

શંકરસિંહ વાઘેલાએ મોદી પર કર્યા આકરા પ્રહારો, અમે હિંદુ છીએ એ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી

GSTV Web News Desk
નાગરિકતા કાયદાને લઈ એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 1975માં નવનિર્માણ આંદોલનમાં જે થયું હતું તેવા પ્રકારની મુવમેન્ટ દેખાઈ...

પાકિસ્તાનમાં હિન્દૂ સહિત તમામ લઘુમતી સમુદાયના લોકોની સ્થિતિ દયનીય, UN રિપોર્ટમાં ખુલાસો

Mansi Patel
ભારતમાં એક તરફ નાગરીકતા સુધારા કાયદાને લઇને હિંસક પ્રદર્શનો થઇ  રહ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં લઘુમતિઓની સ્થિતિને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે...

પાકિસ્તાનથી આવેલા હિંદુ નાગરીકોની સ્થિતિ એવી કે નથી ઘરના કે નથી ઘાટના

GSTV Web News Desk
પાકિસ્તાનના સિંધ પ્રાંતથી જે પાકિસ્તાની હિન્દૂ નાગરીકો વિઝા લઈ ભારત દર્શન કરવા આવ્યા હતા. તેમના વિઝાની મુદ્દત પતી ગઈ તેમ છતા ન તો વિઝા એક્સટેન્ડ...

અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી જે રથ પર રથયાત્રા કાઢી હતી તે રથ ગુજરાતના આ મંદિરમાં આજે પણ છે મોજુદ

GSTV Web News Desk
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રામ મંદિર માટે ભાજપના વરિષ્ઠ નેતા એલકે...

સુપ્રીમે ચૂકાદો આપવા માટે આ પુસ્તકોનો કર્યો હતો ઝીણવટ પૂર્વક અભ્યાસ

Mayur
સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચૂકાદો આપવા માટે ઈતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ વિભાગ અને ધર્મ જેવા ક્ષેત્રોમાં સંસ્કૃત, હિન્દી,...

વિશ્વભરના મોટા અખબારો, ચેનલો પર અયોધ્યાનો ચુકાદો છવાયો

Mayur
વર્ષો જુના અયોધ્યામાં રામ મંદિરના વિવાદનો આખરે અંત આવી ગયો હતો, શનિવારે સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપી મંદિરનો માર્ગ મોકળો કરી દીધો હતો. જોકે...

મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી વિવાદિત સ્થળે કાયદાકીય સંઘર્ષ શરૂ થયો : સુપ્રીમ

Mayur
સુપ્રીમ કોર્ટે વર્ષ 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકવાની ઘટનાની સાથે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પાંચમાંથી સૌપ્રથમ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો તેમ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ...
GSTV