હિન્દુઓ એટલા સક્ષમ છે કે કોઈનામાં તેમના વિરુદ્ધ ઊભા રહેવાની તાકાત નથી. હિન્દુ સમાજ કોઈનો વિરોધી નથી. ભારતમાં હિન્દુઓનું હિત જ રાષ્ટ્રહિત છે અને તેને...
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મતદારો આ વખતે જે લોકો ખેડૂતોના...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમેઠીમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. તેમણે હિંદુ અને હિંદુત્વની...
અયોધ્યા જેવો જ વિવાદ મથૂરામાં ઉભો થઇ રહ્યો છે. એવામાં બળતામાં ઘી હોમવા જેવુ નિવેદન ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ આપ્યું છે. આનંદ સ્વરૂપે...
પાકિસ્તાન એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં મોટાભાગે મુસ્લિમ ખેલાડીઓ જ છે. ત્યાં હિન્દુ ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. આનું...
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ જ છે. 16 ઓક્ટોબરના રોજ પણ...
આ વિડિયો વાયરલ થયા બાદ બજરંગદળે યુવતીની હરકતનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે, આ પ્રકારના કૃત્ય કરનારાઓને સમાજમાં રહેવાનો અધિકાર નથી.વિડિયો મધ્યપ્રદેશના છત્તરપુર...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રહીમયાર ખાન શહેરમાં મસ્જિદમાંથી પાણી ભરવાની બાબતે એક હિન્દુ પરિવારને માર મારવામાં આવ્યો હતો અને આખા પરિવારને ઘરમાં બંધ કરી દેવામાં...
રાષ્ટ્રીય સ્વયં સેવક(RSS) અને વિશ્વ હિન્દૂ પરિસદ(VHP)ની તુલના તાલિબાન સાથે કરી ચૂકેલા ગીતકાર જાવેદ અખ્તરે હિંદુઓને દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામકયા...
હિન્દુ ધર્મમાં, વ્યક્તિના મનની શુદ્ધતા સાથે, તનની શુદ્ધતાનું મહત્વ પણ કહેવામાં આવ્યું છે અને નિયમિત સ્નાન અને પૂજા વિશે કહેવામાં આવ્યું છે. સ્નાન કરવાથી આપણા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના...
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના અટકવાનું નામ નથી લેતી. બહાવલપુર શહેરમાં 15 વર્ષની એક હિન્દુ કિશોરીનું તેના જ ગામના મુનીર અહમદે અપહરણ...
પાકિસ્તાનમાં કોરોના મહામારીના કારણે સ્થિતિ ગંભીર થઇ ગઇ છે. અહીંયા કોરોનાના 1560 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને 14 લોકોના મોત નિપજ્યા છે. લોકો મહામારીથી...
ડાંગના ભોગડીયા ખાતે ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પર્ણે આદિવાસી વિસ્તાર છે. જે દેશના વિકાસની...
નાગરિકતા કાયદાને લઈ એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 1975માં નવનિર્માણ આંદોલનમાં જે થયું હતું તેવા પ્રકારની મુવમેન્ટ દેખાઈ...
ભારતમાં એક તરફ નાગરીકતા સુધારા કાયદાને લઇને હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં લઘુમતિઓની સ્થિતિને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે...
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રામ મંદિર માટે ભાજપના વરિષ્ઠ નેતા એલકે...
સુપ્રીમ કોર્ટે રાજકીય અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો ચૂકાદો આપવા માટે ઈતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ વિભાગ અને ધર્મ જેવા ક્ષેત્રોમાં સંસ્કૃત, હિન્દી,...
વર્ષો જુના અયોધ્યામાં રામ મંદિરના વિવાદનો આખરે અંત આવી ગયો હતો, શનિવારે સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપી મંદિરનો માર્ગ મોકળો કરી દીધો હતો. જોકે...