આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતે પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિએર વિક્રાંતનું નિર્માણ કર્યુ છે. વિક્રાંતના કારણે હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની મુશ્કેલી વધવાની...
ચીન જ્યાં-ત્યાં પોતાના લશ્કરી મથકો સ્થાપી રહ્યું છે. તેની સામે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. અલ ઝઝીરાના અહેવાલ પ્રમાણે ભારત મોરેશિયસ નજીક...
એશિયામાં ચીનના વધતા પ્રભુત્વથી ભારત તો ઠીક પશ્ચિમના દેશો પણ ચિંતિત છે. અમેરિકા નિયમિત રીતે તેનો નૌકા કાફલો હિન્દ મહાસાગરમાં મોકલતું રહે છે. જેથી ચીન...
કોરોના સામે લડાઈ લડી રહેલા ભારતનુ ટેન્શન પાકિસ્તાન બાદ ચીને પણ વધાર્યુ છે. પાકિસ્તાન કાશ્મીર સરહદે ભારતીયે સેના પર ઉશ્કેરણીજનક ગોળીબાર કરી રહ્યુ છે ત્યારે...
દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દરમ્યાનગીરી અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યુ...