હિંમતનગર શોભયાત્રા હિંસા / ગભરાઇ ગયેલા પરિવારો કરી હતી હિજરત, શાંતિ સ્થાપાતા લોકો પરત ઘરે ફર્યા
હિંમતનગરના વણઝારા વાસમાંથી હિજરત કરી ગયેલા પરિવારો પરત ફર્યા છે. શહેરના છાપરીયા વિસ્તારમાં અને બાદમાં વણઝારા વાસમાં સામસામે પથરાવ થતા ગભરાયેલા પરિવારો પોતાનું ઘર છોડીને...