લદ્દાખમાં ચીન સાથેના તણાવ બાદ કાશ્મીરમાં ભારતીય સેનાની એકદમથી તૈનાતી વધી ગઇ છે. લદ્દાખ સરહદ ઉપરાંત કાશ્મીરમાં એલઓસી અને જમ્મુમાં ઇન્ટરનેશનલ બોર્ડ ખાતે પણ સુરક્ષાને...
લદ્દાખના ગલવાની ખીણમાં ચીનની દગાખોરી બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઈ એલર્ટ જારી કરી દેવાયુ છે. ચીનથી અડેલી ભારતની સરહદોવાળા રાજ્ય જેવા કે ઉત્તરાખંડ,...
પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના પગલે અમદાવાદ એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરીટી દ્વારા 20મીથી વિઝિટર એન્ટ્રી બંધ કરી...
નેપાળની બોર્ડર પરથી ઉત્તરપ્રદેશમાં સાત આતંકવાદીઓ ઘુસ્યાં હોવાની ગુપ્ત જાણકારી બાદ પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સીના દાવા મુજબ અયોધ્યા જમીન વિવાદ પર...
ભગવાન શ્રી રામની જન્મભૂમિના વિવાદ પર નિર્ણયની ઘડી વચ્ચે ઉત્તર પ્રદેશમાં આતંકી કાવતરાની સંભાવના છે. આ પ્રકારનાં ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર...
ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી પ્રશિક્ષિત કમાન્ડો ઘૂસણખોરીની આશંકાને લઇને હાઇએલર્ટ જારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ રાજ્યના તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં...
ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત છે. જેથી સુરક્ષા એજન્સીઓએ હાઇએલર્ટ જારી કર્યુ છે કે કચ્છના હરામીનાળાથી પાકિસ્તાનના કમાન્ડો પાસેથી ટ્રેનિંગ લીધેલા આતંકીઓ ઘુસણખોરી કરીને કંડલા પોર્ટ...
પાકિસ્તાની આતંકવાદીઓ રાજયમાં ઘુસ્યા હોવાના આઇબીના ઇનપુટને લઈ સમગ્ર રાજય હાઇ એલર્ટ પર છે. આ હેતુ જુનાગઢની દરિયાઈ પટ્ટી પર કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો...
ગુજરાતમાં આતંકીઓ ઘુસ્યાં હોવાની એલર્ટના પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. કોઈ અણબનાવ ન બને તે માટે સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ દ્વારા ચુસ્ત...
જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના, વાયુ સેના અને સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્દેશ પાકિસ્તાન તરફથી કરાતી સંભવિત હરકતને ધ્યાનમાં...
હિજબુલ મુજાહિદ્દીના આતંકવાદી બુરહાન વાનીની વરસી પર ભાગલાવાદીઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યુ. જેથી ઘાટીમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિજબુલના આતંકવાદીઓ...
પાકિસ્તાન ફરીથી પોતાનો અસલી રંગ દેખાડવા માંડ્યું છે. મંગળવારે રાત્રે પુંછ સેક્ટરમાં LoC પર પાકિસ્તાની વાયુસેનાના બે જેટ વિમાન જોવા મળ્યા બાદ ભારતીય વાયુ સેના...
ભારત-પાકિસ્તાન વચ્ચેના વધેલા તણાવના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવામાં આવી છે. આજે સવારથી રેન્જ આઈજીપી સહિત કેન્દ્ર અને રાજ્યના ગુપ્તચર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્ટેચ્યુ...
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને કચ્છની દરિયાઈ સરહદે હાઈ એલર્ટ અપાયુ છે. ઈન્ટેલિજેન્સ ઈનપુટ બાદ કચ્છની દરિયાઈ સરહદની સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને...
ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કર્યા પછી દુશ્મન દેશના કોઇ પણ વળતા પ્રહારને ખાળવા અને દેશની આર્થિક રાજધાની મુંબઇની સુરક્ષા માટે નેવી અને એરફોર્સ...
નાપાક પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે અટકચાળો યથાવત છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ગત રાતે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ...
પીઓકેમાં એરફોર્સની એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સંદર્ભે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના...
ભારતે પાકિસ્તાન પર કરેલા હવાઈ હુમલા બાદ ગુજરાતના સરહદી વિસ્તારની સુરક્ષા વધારાઈ છે. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલી સરહદો પર હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં...
ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદ કાનપુર ટ્રેન વિસ્ફોટમાં અને ત્યારબાદ રાયગડમાં રાજ્ય પરિવહન બસ ખાતે આઈઈડી બોમ્બની ચેતવણી આપી છે. એજન્સીઓએ...
પંજાબમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના અહેવાલથી હડકંપ મચ્યો છે અને પોલીસે પંજાબમાં ચોકસાઈ વધારી દીધી છે. તેની સાથે પંજાબના પઠાનકોટ અને ગુરુદાસપુર સહીતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં...
પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના અડધો ડઝન જેટલા આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે પંજાબમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીએ પંજાબ પોલીસને...
દિવાળીના તહેવારોમાં પંજાબમાં આતંકવાદી હુમલાની આશંકાને લઈને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના ડીજીપીએ તમામ રેન્જના આઈજી, ડીઆઈજી અને તમામ જિલ્લાના એસએસપી અને અન્ય પોલીસ...
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 22 લોકોને જિકા વાયરસથી સંક્રમતિ થવાની પુષ્ટિ થયા બાદ વડાપ્રધાન કાર્યલયે આ વિષાણુના પ્રસાર પર સ્વાસ્થ્ય મંત્રાલય પાસે સમગ્ર રિપોર્ટ માગ્યો છે....
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરીને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે. સરહદ પર આતંકવાદીઓની સંદિગ્ધ મુવમેન્ટ જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ ઘુસણખોરી...
અમદાવાદમાં ગઈકાલે હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસને લઈને અટકાયત અને સુરતમાં થયેલ તોડફોડને લઈને પોલીસને એલર્ટ અપાયુ છે. અમદાવાદ શહેર પોલીસ કમીશનરે પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં...