ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ એવા ખુશખબર આપ્યા હતા કે કોરોનાની રસી વગર ભારત કોરોનામુક્ત થઇ જશે. તેમણે કહ્યું કે...
WHOએ ટોળાની પ્રતિરક્ષા માટે કોરોના વાયરસના ફેલાવાને ટેકો આપનારા લોકોને ચેતવણી આપી છે. WHOએ તેને અનૈતિક ગણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટ્રેડોસ અધાનામે સોમવારે...
અમેરિકાના અગ્રણી રોગચાળા વિશેષજ્ઞ ડો. એન્થોની ફૌચીએ કહ્યું છે કે જો કોરોના વાયરસના રોગચાળાને સમાપ્ત કરવા માટે હર્ડ ઈમ્યુનિટી માટે કોઈ પ્રયાસ કરવામાં આવે તો...
અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી હોવાના દાવા સામે સૌથી મોટો ખુલાસો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી હોવાના અહેવાલોને ખોટા ગણાવી તથ્યો સાથેના આંકડાઓ...
લોકડાઉન -3માં કેટલાક પ્રકારની ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. જેમાં અમુક પગલાં આગળ વધતા 12 મેથી સરકારે ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી. દિલ્હીમાં પાર્ક ખુલ્લા...
સામૂહિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય તો કોરોના સામે સરળતાથી લડી શકાશે.ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસના સંક્રમણ હેઠળ એશિયા, યુરોપથી વધીને આફ્રિકા સુધી પહોંચી ગયો...