સોનુ સૂદ તેની ફિલ્મી કરિયર કરતાં પણ કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં સેવાકાર્યો માટે વધુ જાણીતો બન્યો છે. તેણે છેલ્લા ત્રણેક મહિનામાં દેશભરમાં સેવા...
વર્તમાન સમયે દેશમાં કોરોનાના કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. તેવામાં લોકડાઉનના કારણે મુસીબતનો સામનો કરી રહેલા લોકો માટે કર્ણાટક સરકારે રાહત પેકેજની જાહેરાત...
કોરોના (Corona) વાયરસના કારણે લોકડાઉન થવાથી દૈનિક વેતનધારીઓ આર્થિક સંકટ ભોગવી રહ્યા છે. ઘણા દિવસોથી ઇવેન્ટો પણ ન યોજાતી હોવાથી તસ્વીરકારોને કોઇ આવક રહી નથી....
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારતીય સેનાની મદદ માગી રહ્યું છે. જોકે આ માટે રક્ષા મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણી દીધો હતો. આ વાતને સ્પષ્ટ કરતાં...
કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં ધીમે પગેલ આગળ વધી રહ્યું છે. 21 દિવસના લોકડાઉન છતાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા સતત વધારાને પગલે સરકાર ચિંતામાં છે. સરકાર...
ઇશાન દિલ્હીમાં 24મી ફેબ્રુઆરીની રાતથી ત્રણ ચાર દિવસ સુધી ચાલેલા હિંસાકાંડ દરમિયાન લોકોએ પોલીસને 13,200 ફોન કોલ કર્યા હતા, પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં એવી...
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓપનર ગૌતમ રાજકારણમાં પ્રવેશતા જ સામાન્ય લોકોની ફરિયાદો સાંભળી રહ્યા છે. તેમજ તેમને મદદ કરે છે. બુધવારે તેમની આ વિશેષતા...
ચાલુ વર્ષે ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવુ પડયુ છે. ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચતાં રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા રૂા.૩૭૯૫...
શ્રીલંકામાં સત્તા બદલાઇ ગઇ છે, હવે પ્રમુખ પદે ચીન સમર્થક રાજપક્સા પરિવાર છે. આ પરિસિૃથતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાને 450 ડોલરની મદદની જાહેરાત...
ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદ અને બાદમાં માવઠાના કારણે ખેડૂતોએ માત્ર ચાલુ સિઝન નહી પરંતુ રવિ પાકમાં પણ રડવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ખેડૂતોના આપઘાતની...
પાક વિમા અને માવઠા બાદ પાકને થયેલા નુકશાને લઈને ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને આજે બેઠક યોજાવવાની છે. સરકારે ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત તો કરી છે....
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સાઉદી આરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમ્યાન ઈમરાન ખાને ફરીવાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...
વડોદરાવાસીઓ પૂર પીડિત છે. ત્યારે હજુ સુધી સરકાર પુર પીડીતોને કેસડોલ કે ઘરવખરીની સહાય નથી આપી રહી. જેના કારણે કલેકટર કચેરીની બહાર પૂરપીડીતોએ કોંગ્રેસની આગેવાનીમાં...
ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જાણીતા સિંગર આશા ભોંસલે દિલ્હી પહોંચ્યા હતા....
ચકવાત ફોનીએ ઓરિસ્સા અને પ.બંગાળમાં ભારે નુકસાન કર્યું છે. વૈજ્ઞાનિકો અને સરકારની તકેદારીથી આ વખતે ફોની વાવાઝોડામાં મોટાભાગના લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે, પણ...
પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલામાં થયેલા આતંકવાદી હુમલા પર દરેક દેશ ભારતને પોતાનો સહયોગ આપી રહ્યા છે. ઈઝરાયલે પણ ભારતને આ મામલે દરેક પ્રકારની મદદની જાહેરાત...
રાજકોટ-મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો એક થઇને શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ આપી હતી. જોકે...