તાજેતરના વર્ષોમાં યુવાઓમાં હાર્ટએ એટેકના કેસો ખૂબ જ વઘુ પ્રમાણમાં વધી ગયા છે. ત્યારે એક રિસર્ચ અનુસાર, વિશ્વભરમાં હાર્ટ એટેકના કુલ કેસમાં 20 ટકા લોકો...
રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મોથી પ્રખ્યાત બનેલા અભિનેતા રાજીવ કપૂર(Rajiv Kapoor)નું મંગળવારે અવસાન થયું છે. 58 વર્ષીય રાજીવનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તબિયત...
એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે રાત્રિનાં સમયે અચાનક કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) થવાનું જોખમ રહેલું છે અને આને લીધે, પુરુષો કરતાં મહિલાઓને વધારે...
બીસીસીઆઇ પ્રેસીડેંટ અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેંમને કલકત્તાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયો...
કોરોનાની વિરુદ્ધ જંગમાં હવે અમે જેટલાની વધુ આગળ વધી ચૂક્યા છે. દુનિયાના ઘણા દેશમાં લોકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ થઈ ગયુ છે. ભારતમાં પણ સંક્રમણની...
જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસુઝાને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રેમો ડિસુઝાની એન્જીયોપ્લાસ્ટી સર્જરી...
ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં જેમણે પાયાની ભૂમિકા ભજવી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇ પટેલને...
હૃદયની રક્ત વાહીનીઓમાં અવરોધ આવે છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આ અવરોધ ઘણીવાર ચરબી, કોલેસ્ટરોલ અને અન્ય પદાર્થો દ્વારા થાય છે. વૃદ્ધાવસ્થા, આનુવંશિક કારણોને...
ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ હાર્ટ એટેકના નિદાન માટે વર્તમાન બ્લડ ટેસ્ટિંગના વિકલ્પ તરીકે સ્લાઈવા ટેસ્ટની રજૂઆત કરી છે. આ નવી પદ્ધતિ દ્વારા જીવન બચાવવા માટે મથતા દર્દીઓની...
છાતીમાં દુખાવો અને બેચેનીને હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો માનવામાં આવે છે. જોકે, મહિલાઓની વાત કરીએ ચો, આ બીમારીનાં અન્ય લક્ષણો દેખાય છે. જેને હંમેશા સામન્ય...
કોરોના વાયરસની બિમારી (COVID-19)થી પીડાતા લોકોનું મૃત્યુ ભલે હાર્ટ એટેક, શરીરના અંગો ખોટા પડવાથી કે શ્વસનતંત્ર ખોરવાઈ જવાથી થાય પણ એમના મોતનું કારણ તો નિશંકપણે...
કોરોના વાયરસ (Corona Virus) પોઝિટિવ આવ્યા બાદ તેમાંથી સાજા થયેલા ઈટાલીના એક પર્યટકને કદાચ કલ્પના નહી હોય કે, મોત તેને બીજા સ્વરૂપે ભેટી જશે. વ્યક્તિ...
ભાવનગરના વડવા- બ વોર્ડના કોર્પોરેટર કાંતાબેન બોરીચાનું નિધન થયું છે. દિલ્હી ખાતે હાર્ટએટેક આવતા નિધન થયું છે. ગત રોજ ભાવનગરના નગરસેવકો અને હોદ્દેદારો દિલ્હી ખાતે...
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને હદય રોગનું હુમલો આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવાઝ શરીફનો ઈસીજી અને કાર્ડિયોગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જોકે,...
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં થયેલા કૌભાંડે વધુ એક વ્યકિતના પ્રાણ લઇ લીધા છે. સોલાપુરના રહેવાસી 73 વર્ષીય ભારતી સદરંગાનીનું હૃદય રોગના હુમલાને કારણે મોત...
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો –ઓપરેટિવ બેંકના ખાતાધારકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે પીએમસી બેંકના એક ખાતાધારકનું સોમવારે મોત નિપજ્યું છે. ઓશિવારાના...
વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સુષ્મા સ્વરાજ અનંત ફરે ચાલ્યા ગયા છે. ત્યારે તેમની મદદ મેળવનારાઓમાં સૌથી વધુ દુઃખની લાગણી જોવા મળી...