ખરાબ પાણી અને બરાબર ના રંધાયેલ માંસમાં એક સામાન્ય પરોપજીવી લોકોમાં બ્રેન કેન્સરની સમસ્યા સર્જવાનું કામ કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે...
મોટાભાગના લોકો માટે જાન્યુઆરી નવો સંકલ્પ બનાવવા માટે આદર્શ સમય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી કિડનીને હેલ્ધી રાખવાના ઉપાયને લઇને પણ સંકલ્પ લેવો જોઇએ....
શરીર માટે એક સંતુલિત ડાઈટ જરૂરી છે. મહિલાઓને પીરિયડ્સ, પ્રેગ્નેન્સી અને મેનોપોઝ જેવી વસ્તુઓથી પસાર થવું પડે છે. આ દરમિયાન બોડીમાં ઘણા પ્રકારના હાર્મોનલ બદલાવ...
ડાયાબિટીસની બીમારીથી વર્તમાન સમયે લોગ ગ્રસિત છે. બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત ન હોવાને કારણેથી ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ બે પ્રકારે હોય છે. એક જ્યારે તમારા...
ડ્રાય ફ્રૂટ્સમાં આવતાં કાજૂ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેને ગુણોનો ખજાનો પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કૉપર,...
લીલી હળદરમાં કેટલાય ઔષધિય ગુણ મળી આવે છે જે શરીરને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. એન્ટી-ઇફ્લેમેટરી ગુણોથી ભરપૂર લીલી હળદર કેટલીય બીમારીઓ સામે લડવામાં...
ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ ખૂબ મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મમાં, જ્યાં પૂજનીય માનવામાં આવે છે, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા તરીકે થાય છે. તુલસીનો ઉપયોગ અનેક...
દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ પલાળેલ ચણા થાવાના ફાયદા પણ બદામથી ઓછા નથી. સસ્તા ભાવમાં મળનાર ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નમી,...
આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તે પોતાના ઢગલાબંધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા છે. આમળા પોતાના અનેક ઔષધિય ગુણો માટે આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે...
આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની...