કોરોના વાયરસે આ વખતે પણ તહેવારોની મજા બગાડી છે. આજે મકર સંક્રાંતિના સ્નાનનું મહત્વ છે પરંતુ હરિદ્વાર જિલ્લા પ્રશાસને સ્નાન પર પ્રતિબંધ મુકી દીધો છે....
કોરોના વાયરસે આ વખતે પણ તહેવારોની મજા બગાડી છે. આજે મકર સંક્રાંતિના સ્નાનનું મહત્વ છે પરંતુ હરિદ્વાર જિલ્લા પ્રશાસને સ્નાન પર પ્રતિબંધ મુકી દીધો છે....
હરિદ્વારના ધર્મ ગુરૂઓએ ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં પોતાની રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ ધર્મ સંસદ અંગે આરોપ...
લઘુમતી સમુદાય સામે કથિત રીતે હિંસા ભડકાવવા માટે ઉત્તરાખંડનાં હરિદ્વારમાં યાજાયેલી ધર્મ સંસદના ભાષણોની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ...
હરિદ્વારમાં યોજાયેલા કુંભ 2021 દરમિયાન ભક્તો અને મુસાફરો તેમજ ન્હાવા માટે આવેલા સ્થાનિક લોકોની કોરોની તપાસમાં મોટા પ્રમાણમાં લાપરવાહી થઇ હોવાના આક્ષેપો લાગ્યા છે. કોરોના...
ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંખ ભીંજાઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ મહિલા અયોધ્યા, મથુરા, વૃંદાવન, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરીને...
હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો પ્રારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો...
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે વિરાટકોહલીનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કાપતિ વિરાટનો જન્મદિવસ હરિદ્વારમાં આધ્યાત્મિક ગુરુના આશ્રમમાં સેલિબ્રેટ...
ઉત્તરાખંડના બદ્રીનાથથી તીર્થયાત્રીઓને હરિદ્વાર લઇ જઇ રહેલુ હેલિકોપ્ટ ટેકઑફ બાદ ક્રેશ થઇ ગયુ હતુ. હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રીઓ સલામત હોવાની માહિતી મળી છે. જ્યારે એક...