ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસો સ્ટેબલ...
અમદાવાદ શહેરમાં વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ સાબરમતી રેલવે સ્ટેશન તેમજ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે રેલવેના 19...
ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ હવે મોતની સંખ્યામાં પણ ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનમાં...
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે.બીજી તરફ ગુજરાતમાં મેડિકલ સુવિધાઓની હજુ પણ અછત જોવા મળી છે. સાથે સાથે સંક્રમિતો હોમઆઈસોલેશન, અને હેસ્પિટલમાં સારવાર કરી...
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની ચેતવણી કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપી છે. સિવાય કેટલાક ડોક્ટરો અને સંશોધકો પણ આ વાત કહે છે કે,...
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. મે મહિનાની પહેલી તારીખે રાજ્યમાં 13847 કેસ નોંધાયા હતા. તેની સામે 6ઠ્ઠી મેના દિવસે...
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગામડાઓમાં કોરોના પહોંચી ગયો છે.ગ્રામિણ વિસ્તારમાં અનેક લોકોના મોત નીપજ્યા છે પરંતુ ગ્રામિણ વિસ્તારના લોકોને કોરોનાથી મરતા બચાવવા...
હાલ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સિસ્ટમ ફેલ નથી થઇ, મોદી સરકાર ફેલ થઇ છે. સોનિયા ગાંધીએ વર્ચ્યુઅલ કોંગ્રેસ સંસદીય...
દેશમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે. આંકડાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...
નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે, રાજપીપળા સ્ટેશન રોડ ઉપર રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં ડોક્ટર હરેશ ઉર્ફે ભાવિક લાલજીભાઇ કુકડીયા સામે અગાઉ પણ અનેક ફરિયાદો...
દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે કથળી રહેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે આજે વિદેશ મંત્રી એસ જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામાની માગ કરી છે....
ગુજરાત રાજ્યના ભરૂચ શહેર ખાતે થોડાક દિવસ પહેલા કોવિડ હોસ્પિટલમાં એક કરૂણીતિકા સર્જાઈ હતી. જેમાં ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને દર્દીઓ...
ગુજરાતમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે. હોસ્પિટલોમાં એડમિટ થવા અને મેડિકલ માટે લોકો ફાંફા મારી રહ્યા છે. બીજીતરફ રાજ્યની પરિસ્થિતિ અંગે હાઈકોર્ટે સરકારની ઝાટકણી...
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોનો વધારો ઉત્તરોતર વધી રહ્યો છે. જેમાં છત્તિસગઢમાં બિલાસપુરના સિરગિટ્ટીમાં મહુઆ દારૂમાં હોમ્યોપેથિક કફ સિરપ ભેળવીને પીવાના લીધે એક જ પરિવારના...
અમદાવાદ,શહેરમાં કોરોના સંક્રમણ હોવાના કારણે સરકારે કરફ્યું લગાવી દીધું છે ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા હતા જેને લઈને GSTV દ્વારા...
રાજસ્થાનના ક્રિકેટ ખેલાડી વિવેક યાદવું કોરોનાથી નિધન થઈ ગયું, તેઓ 36 વર્ષના હતા. પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતવાવાળી ટીમના સદસ્ય રહેલા વિવેક યાદવના...
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ સંકટ વચ્ચે છોટાઉદ્દેપુર જેવા આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સુવિધાની પોલ પહેલા પણ અનેકવખત ખૂલી ચૂકી છે ત્યારે...