વડોદરાના નાગરિકોને તાત્કાલિક કોરોનાની સારવાર મળી શકે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી...
અમદાવાદમાં આજે ફરી મેઘરાજાની ધૂઆધાર બેટિંગ જોવા મળી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈસ્કોન સર્કલ, પકવાન ચારરસ્તા સહિત...
કોરોના મહામારી વચ્ચે સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ પહેલા તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર...
ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના...
અમદાવાદના સાબરમતી કિનારે વોટર એરોડ્રેમ બનવાનું કામ શરુ થઇ ગયું છે અને રિવરફ્રન્ટ પર પ્લેટફોર્મના કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છ જેટીને જોડીને પાણીમાં...
ફરી વધુ એક વાર ભાજપના કાર્યકર્તાઓએ કોવીડના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોરોના મહામારી વચ્ચે વડોદરાના વોર્ડ 14ના નગરસેવક મનીષ પગારે જન્મદિનની ઉજવણી કરી હતી. જન્મદિન...
ગુજરાતમાં બળાત્કારના છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ જાહેર થયા બાદ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3 હજાર 700 કિશોરીઓ સાથે બળાત્કાર થયા...
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ૭૦ વર્ષથી...
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા કોંગ્રેસે શહેર પ્રમુખ તરીકે પી.કે.પટેલની નિમણુક કરી. આ...
શોપિયા એન્કાઉન્ટરને લઈને સલાલો ઉઠ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અથડામણ દરમિયાન સેનાના જવાનોએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ 18 જુલાઇએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં...
ગુજરાત રાજ્યની એકમાત્ર તામિલ શાળા અઘવચ્ચે સત્રથી બંધ કરવામાં આવી. જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ત્યારે અનેક જગ્યા...
રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરાજીના ભાડેરમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપનાર ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે 10 વર્ષીય પુત્રી અને 8...
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં ખેડૂત યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે. સાયલા તાલુકાના ઢેઢુકી ગામના પ્રતાપભાઈ વેગડ નામના 35 વર્ષના ખેડૂતે...
રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1410 નવા કેસ નોંધાયા છે. જેની સામે...
શાળાઓમાં ફી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કહ્યું કે તે હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. ફી ઘટાડવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય...
એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઊંઝા એપીએમસીને ભાજપમાં નવા ચેરમેન મળ્યા પરંતુ બીજું જૂથ હવે સેસ...