અતિ મહત્વનું : નવા માલિક પાસેથી અગાઉનો મિલકત વેરા ન વસૂલી શકાય, હાઇકોર્ટે આપ્યો મોટો ચૂકાદો
મિલકતવેરા અંગેની એક પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે નાદારીની પ્રક્રિયા બાદની હરાજીમાં નવાં માલિક મિલકત ખરીદે તો તેમની પાસેથી અગાઉના મિલકતવેરાની વસૂલાત કરી...