ખુશખબર/ ગુજરાતના છાત્રોને 50 કરોડ રૂપિયાનો થશે ફાયદો, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી દીધી
ગુજરાતના છાત્રો માટે મોટા સમાચાર આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા...