મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો : અમદાવાદમાં 253 કેસ, હવે ફરી લાઈનોમાં ઉભા રહેવાના દિવસો આવશે
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું...